ડાયાબિટીસના દર્દીઓ વધારે ભુખ્યા રહે તો તેનું બ્લડ પ્રેશન વધુ નીચે આવી શકે છે



તેના કારણે નબળાઈ અને ચક્કર આવી શકે છે



ભુખ્યા રહેવા પર શરીર ઉર્જા માટે માંસપેશીયોને તોડવા લાગે છે જેનાથી કમજોરી આવે છે



લાંબા સમય ભુખ્યા રહેવાથી ઈન્સુલીનનું સ્તર અસંતુલીત થવા લાગે છે



અચાનક ભોજન કરવાથી બ્લડ સુગર ઝડપથી વધવા લાગે છે



બ્લડ સુગરમાં વારંવાર ઉચાર ચઢાવ શરીરના અંગોને નુકશાન કરે છે



ભુખથી માનસીક સ્થિતિ પણ પ્રભાવિત થાય છે



તમારો સ્વાભાલ ચીડિયો થવા લાગે છે



તેટલા માટે ડાયાબિટીસના દર્દીઓએ સમયે સમયે યોગ્ય આહાર લેતા રહેવું જોઈએ



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો