ઉનાળામાં તમામ લોકો તરબૂચ ખાતા હોય છે
તેમાં ભરપૂર પ્રમાણમાં પાણીનો ભાગ હોય છે
તરબૂચ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે
પાચન સંબંધી સમસ્યાઓ હોય તો તરબૂચ ન ખાવુ જોઈએ
ડાયાબિટીસના દર્દીઓએ વધુ પ્રમાણમાં તરબૂચ ન ખાવુ જોઈએ
તરબૂચ વજનમાં વધારો કરી શકે છે
તરબૂચમાં પોટેશિયમ હોય છે
વધુ માત્રામાં તરબૂચનુ સેવન ન કરવુ જોઈએ
ગરમીમાં તમામ લોકો તરબૂચ ખાતા હોય છે
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Thanks for Reading.
UP NEXT
ગરમીમાં કેળા ખાવાથી થાય છે આ ગજબના ફાયદા
View next story