આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે

આમળાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક

કેટલાક લોકોએ આમળા ન ખાવા જોઈએ

કેટલાક લોકોને આમળા ખાવાથી સમસ્યા થઈ શકે છે

આમળાનું સેવન કરવાથી શરીરમાં સોડિયમનું સ્તર વધે છે

બ્લડ શુગર ઓછું હોય તેમણે આમળાનું સેવન ન કરવું

પેટ સંબંધિત સમસ્યા હોય તેમણે આમળાનું સેવન ન કરવું

થાઈરોઈડ સંબંધિત સમસ્યા હોય તેમણે આમળાનું સેવન ન કરવું

કિડની સંબંધિત સમસ્યા હોય તેમણે આમળાનું સેવન ન કરવું જોઈએ

આમળામાં હાજર વિટામિન સી અને પોટેશિયમ કિડની માટે સારું નથી