નવરાત્રિના ઉપવાસમાં ફરાળ તરીકે ખવાતું કોળું માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ વિટામિન્સ અને પોષક તત્વોનો ભંડાર છે.