લીલા પાનના શાક ખાવા કેમ જરૂરી



પાંદળાવાળા શાક મેગ્નિશ્યમથી રિચ છે



હેલ્થ જાળવવા મેગ્શનિશ્યમ જરૂરી છે



જે વેઇટ લોસ માટે પણ કારગર છે.



જે તણાવને પણ ઓછો કરવામાં કારગર



હાડકાને મજબૂતી આપવામાં કારગર છે



હાઇબ્લડ પ્રેશરને નોર્મલ કરે છે



ઇંસુલિન લેવલને મેનેજ કરે છે.



લો મેગ્નેશિયમ અનિંદ્રાનું કારણ બને છે