હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.



આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશ



મૂર્તિ સ્થાપિત કરી પૂજા કરવામાં આવે છે



આ વર્ષે દિવાળીની પૂજા 12 નવેમ્બરે થશે.



આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.



અને ભગવાન ગણેશને માતા લક્ષ્મીના દત્તક પુત્ર માનવામાં આવે છે.



તેથી માતા લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.



બંને એકસાથે પૂજન કરવાથી



કૃપા બની રહે છે અને ઘરમાં બરકત રહે છે.



Thanks for Reading. UP NEXT

ગણેશજીના 11 ચમત્કારી મંત્ર

View next story