હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.
આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશ
મૂર્તિ સ્થાપિત કરી પૂજા કરવામાં આવે છે
આ વર્ષે દિવાળીની પૂજા 12 નવેમ્બરે થશે.
આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
અને ભગવાન ગણેશને માતા લક્ષ્મીના દત્તક પુત્ર માનવામાં આવે છે.
તેથી માતા લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
બંને એકસાથે પૂજન કરવાથી
કૃપા બની રહે છે અને ઘરમાં બરકત રહે છે.
Thanks for Reading.
UP NEXT
ગણેશજીના 11 ચમત્કારી મંત્ર
View next story