✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદમાં ફ્લાવર-શો હવે કઈ તારીખ સુધી ખુલ્લો રહેશે? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Jan 2019 09:33 AM (IST)
1

2

બીજી તરફ મુદત લંબાવી હોવા છતાં તારીખ 26 અને 27મીએ રજાના દિવસો હોવાથી ફરી સ્થિતિ બગડવાની ભીતિ છે. આ અંગે મેયર બિજલ પટેલે જણાવ્યું હતું કે, આ બે દિવસો દરમિયાન ટીકિટના દર વધારીને રૂપિયા 50 કરી દેવામાં આવશે. બાકીના દિવસોમાં રૂપિયા 10ના દર યથાવત રખાશે. ટીકિટ બારીની વ્યવસ્થા વધારવા પણ તંત્રને સૂચના અપાઇ છે.

3

છેલ્લા બે દિવસ દરમિયાન રિવરફ્રન્ટમાં ટ્રાફિક જામ થતાં તેની આડઅસર રૂપે આશ્રમરોડ પર પણ સ્થિતિ બેકાબુ બની ગઈ હતી. આ અંગે કમિશનર વિજય નહેરાએ ટ્રાફિક પોલીસ સાથે બેઠક યોજીને કેટલાંક સૂચનો કર્યાં હતા. જેના કારણે સ્થિતિ થોડી સામાન્ય બની હતી.

4

અમદાવાદના આશ્રમરોડ અને રિવરફ્રન્ટના રોડમાં ફ્લાવર-શો અને શોપિંગ ફેસ્ટીવલના કારણે છેલ્લા બે દિવસ દરમિયાન સર્જાયેલી ટ્રાફિક અવ્યવસ્થા અને અરાજકતા બાદ ટ્રાફિક વિભાગે સ્થિતિ નિયંત્રણમાં લઈ લીધી હતી. બીજી તરફ ભારે આકર્ષણ જમાવતો ફ્લાવર-શો તારીખ 22મીએ પૂરો થવાનો હતો તે હવે તારીખ 31મી સુધી લંબાવી દેવાયો છે.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદમાં ફ્લાવર-શો હવે કઈ તારીખ સુધી ખુલ્લો રહેશે? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.