✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ પ્રેમપ્રકરણમાં બે યુગલોનો આપઘાત, એક યુગલે નદીમાં ઝંપલાવ્યો, અન્યે ગળાફાંસો ખાધો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Aug 2017 12:17 PM (IST)
અમદાવાદઃ પ્રેમપ્રકરણમાં બે યુગલોનો આપઘાત, એક યુગલે નદીમાં ઝંપલાવ્યો, અન્યે ગળાફાંસો ખાધો
1

2

અમદાવાદઃ શહેરના સરદારબ્રિજ પરથી આજે વહેલી સવારે એક યુવતીએ મોતની છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જેની જાણ થતાં ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ ટીમે યુવતીની શોધખોળ કરતાં અન્ય એક યુગલની લાશ પણ મળી આવી હતી. આમ, સાબરમતીમાંથી બે યુવતી અને એક યુવકની લાશ મળી આવી છે. યુગલે પ્રેમપ્રકરણમાં આત્મહત્યા કરી હોવાની આશંકા છે.

3

અન્ય એક બનાવમાં શાહીબાગમાં આવેલ મનુભાઈની ચાલીમાં પ્રેમીયુગલે પોતપોતાના મકાનમાં ગળેફાંસો ખાધો હોવાનું જાણવા મળ્યું છે. કરુણ ઘટનામાં ફેશન ડિઝાઇનરનો કોર્ષ કરતી યુવતીનું મોત થયું છે. જ્યારે યુવકની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પ્રેમસંબંધમાં બન્ને યુગલે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.

4

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ પ્રેમપ્રકરણમાં બે યુગલોનો આપઘાત, એક યુગલે નદીમાં ઝંપલાવ્યો, અન્યે ગળાફાંસો ખાધો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.