✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદમાં વસ્ત્રાપુરના જસ્સી દે પરાઠે કેમ કરાયું બંધ? કારણ જાણીને ચોંકી જશો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Feb 2019 09:18 AM (IST)
1

આ ઉપરાંત અમદાવાદની ફોલીસ પીઝાલો, પ્રગતિ ધ રેસ્ટોરાં, યુનિક રેસ્ટોરાં, મયૂર રેસ્ટોરાં, હોટેલ રોયલ લેન્ડમાર્ક, હિના ફુડ્સ, રિયલ રેસ્ટોરાં, હસમુખ માવાવાળા, શ્યામશીખર રેસ્ટોરાં, હૈદરાબાદી બિરયાની અને ભાગ્યોદય રેસ્ટોરાંના નમૂના લેવામાં આવ્યા છે.

2

15 જગ્યાએથી ખાદ્ય વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા જ્યારે 15 લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત 400 કિલો બટાકા, પાઉ, બ્રેડ, ગ્રેવી, ચટણી, લોટ અને શાકભાજીનો નાશ કર્યો હતો.

3

અમદાવાદ: મ્યુનિ. હેલ્થ વિભાગની ટીમે અમદાવાદમાં આવેલા વસ્ત્રાપુરના જસ્સી દે પરાઠે વાળાએ બે દુકાનમાં એક્સટેન્શન કરી પરવાનો લીધો ન હોઈ તેને સોમવારે હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે સેટેલાઈટના ધ ગ્રાન્ડ ઠાકર ડાઇનિંગ હોલને કિચનમાંથી કેટલીક એક્સપાયરી ડેટની વસ્તુઓ મળતાં 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદમાં વસ્ત્રાપુરના જસ્સી દે પરાઠે કેમ કરાયું બંધ? કારણ જાણીને ચોંકી જશો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.