✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોંગ્રેસે ક્યા ત્રણ નેતાને પક્ષ સાથે ગદ્દારી બદલ રાજીનામાની પાડી ફરજ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Feb 2018 10:02 AM (IST)
કોંગ્રેસે ક્યા ત્રણ નેતાને પક્ષ સાથે ગદ્દારી બદલ રાજીનામાની પાડી ફરજ, જાણો વિગત
1

ત્રીજા નેતા ધર્મેન્દ્રભાઈ ગોહિલ છે, જેમણે પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાથી તેમને પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે.

2

હમીદભાઈ ભટ્ટીએ ભૂજમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી અને બળવાખોરી કરી હતી, જેથી તેમને પણ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

3

આ ત્રણ નેતાઓમાંથી એક કચ્છના શ્રવણસિંહ વાઘેલા છે. શ્રવણસિંહે કચ્છમાં કોંગ્રેસના માંડવીના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલને હરાવવામાં ભૂમિકા ભજવી હતી. જેથી તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

4

અમદાવાદઃ ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોને હરાવવા માટે ભૂમિકા ભજવનારા કોંગ્રસના ૪૬ નેતાઓ-આગેવાનો સામે કોંગ્રેસ હાઇકમાન્ડે કાર્યવાહી હાથ ધરી છે. આ ૪૪ અગ્રણીઓને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે, જ્યારે અન્ય ત્રણ નેતા પાસેથી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતાં રાજીનામા લઈ લેવાયા છે.

  • હોમ
  • અમદાવાદ
  • કોંગ્રેસે ક્યા ત્રણ નેતાને પક્ષ સાથે ગદ્દારી બદલ રાજીનામાની પાડી ફરજ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.