✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વાયરલ થયેલા ભરતસિંહ સોલંકીના રાજીનામાના નકલી પત્રમાં શું લખ્યું છે ? વાંચો આખો પત્ર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Nov 2017 10:58 AM (IST)
વાયરલ થયેલા ભરતસિંહ સોલંકીના રાજીનામાના નકલી પત્રમાં શું લખ્યું છે ? વાંચો આખો પત્ર
1

તેમણે કોંગ્રેસને નુકશાન કરવા ભાજપનો પ્રયાસ છે, પહેલા બોગસ યાદી જાહેર કરી હતી, હવે મારો રાજીનામાનો લેટર ફરતો કર્યો છે, તેવો આક્ષેપ લગાવ્યો હતો. ગુરુવારે તેમનો રાજીનામાનો પત્ર ફરતો થયો છે. તેમાં પણ તેમણે ભાજપ પર આક્ષેપ કર્યો હતો. એવુ ચર્ચાય છે કે ભરતસિંહ કોંગ્રેસથી નારાજ છે.

2

3

4

5

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના રાજીનામાનો એક નકલી પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. આ પત્ર અંગે ભરતસિંહ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, મારી સહીની ઝેરોક્ષ કરીને સોશિયલ મીડિયામાં ખોટી રીતે ફરતો કરાયેલો લેટર છે, મેં કોઇ રાજીનામું આપ્યું નથી.

  • હોમ
  • અમદાવાદ
  • વાયરલ થયેલા ભરતસિંહ સોલંકીના રાજીનામાના નકલી પત્રમાં શું લખ્યું છે ? વાંચો આખો પત્ર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.