✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અનામત અંગે CM વિજય રૂપાણીએ હાર્દિક પટેલને શું કહ્યું? જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Oct 2017 08:20 AM (IST)
અનામત અંગે CM વિજય રૂપાણીએ હાર્દિક પટેલને શું કહ્યું? જાણો વિગતે
1

તેમ છતાં કોંગ્રેસ સમગ્ર મામલો દબાવાની કોશિષ કરીને આમ તેમ ફરીને ફક્ત રાજનીતિ કરે છે. જ્યારે હવે ચૂંટણીમાં ગુજરાતની જનતા પોતાનું સ્ટેન્ડ લઇને કોંગ્રેસને જવાબ આપી દેશે.

2

જ્યારે ઇબીસી માટે તો ભાજપ સરકારે વિધાનસભામાં બિલ પાસ કર્યું છે. પરંતુ સુપ્રીમ કોર્ટની લાર્જર બેન્ચમાં ઇબીસીનો મુદો ચર્ચાઇ રહ્યો છે.

3

વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે આર્થિક અનામત બાબતે સ્ટેન્ડ ક્લીયર કર્યું છે પરંતુ હાર્દિકે કોઇ સ્ટેન્ડ ક્લીયર નથી કર્યું. આંદોલનકારીઓની ડિમાન્ડ ઓબીસીમાં અનામત માટે હતી પરંતુ કોંગ્રેસે ઇબીસીની વાત કરી છે.

4

રૂપાણીએ અનામત મુદે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા 10 ટકા ઇબીસી આપી દેવામાં આવ્યું છે. પરંતુ કોંગ્રેસ પાટીદાર સમાજને ઓબીસીમાં કઇ રીતે સમાવેશ કરશે તે અંગે સ્પષટતા કરે. રૂપાણીએ હાર્દિક પટેલ પણ આ મુદ્દે સ્પષ્ટતા કરી પાટીદાર સમાજને જાણ કરે તેમ રૂપાણીએ જણાવ્યું હતું.

5

ગાંધીનગર: પાટીદારોને 20 ટકા આર્થિક અનામત આપવાની માગણી હાર્દિક પટેલ દ્વારા કરાઈ છે, બીજી બાજુ હાર્દિકે પાટીદારો માટે ઓબીસી અનામતની માગણી કરી છે ત્યારે હાર્દિકને ખરેખર ઓબીસી અનામત કે આર્થિક અનામત જોઈએ છે તે બાબતે સ્પષ્ટતા કરે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

  • હોમ
  • અમદાવાદ
  • અનામત અંગે CM વિજય રૂપાણીએ હાર્દિક પટેલને શું કહ્યું? જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.