✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદનું પાટીદાર સંમેલન IBના રિપોર્ટને કારણે રદ થયું, IBના રિપોર્ટમાં ક્યાં 8 કારણો અપાયેલાં ? જાણો હાર્દિકનો દાવો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Aug 2017 05:48 PM (IST)
1

8 ગુજરાતમાંથી સ્વયંભૂ 712 બસો ક્રાંતિકારી સંમેલનમાં આવવાની હોવાથી.

2

7 અમરેલી, રાજકોટ, સુરત, મહેસાણા, પાટણ, મોરબી, મહીસાગર, વડોદરા, ભાવનગર, સાબરકાંઠા પોલીસ દ્વારા સૂચન હતું કે આ જિલ્લાઓમાંથી આશરે 50 હજારથી વધારે લોકો આવી રહ્યા છે.

3

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સોલા ઉમિયાધામ ખાતે યોજાનારા ક્રાંતિકારી સંમેલનની મંજૂરી ન આપવા પાછળ હાર્દિકે ભાજપની દાદાગીરીને જવાબદાર ગણાવી હતી. પાસે આ સંમેલન રદ્દ થયાની જાહેરાત કરી હતી. હાર્દિકે પોતાના ફેસબુક પેજ પર આ અંગે ભાજપ પર પ્રહારો કર્યા હતા.

4

1 IB રિપોર્ટ પ્રમાણે 1.20 લાખ પાટીદારો ઉમટી પડવાના હતા.

5

2 આંદોલનકારી અને ધાર્મિક સંસ્થા વચ્ચે વાટાધાટોથી ભાજપ ચિંતિત હતું.

6

3 પાટીદાર ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ કરવાના હતા, જો કાર્યક્રમ યોજાય તો ધારાસભ્યોમાં ઉત્સાહ આવે.

7

4 હાર્દિક પટેલની લોકપ્રિયતા વધી રહી છે, જેને લઈને હાર્દિક પટેલને હળવાશથી લઈ ન શકાય

8

5 વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક કિંગમેકર સાબિત ન થઈ શકે

9

6 હાર્દિક પટેલ અને પાસ દ્વારા જબરજસ્ત પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

10

આઈબી રિપોર્ટને ટાંકતા હાર્દિકે જણાવ્યું કે આ સંમેલનમાં એક લાખથી વધુ પાટીદારો ઉમટવાના હોય ભાજપ ડરી ગયું હતું. જેથી તેણે ઉમિયાધામના ટ્રસ્ટીઓ પર દબાણ લાવી મંજૂરી રદ્દ કરાવી હતી. હાર્દિકે આ અંગે કેટલાક કારણો રજૂ કર્યા હતા.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદનું પાટીદાર સંમેલન IBના રિપોર્ટને કારણે રદ થયું, IBના રિપોર્ટમાં ક્યાં 8 કારણો અપાયેલાં ? જાણો હાર્દિકનો દાવો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.