✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ પોલીસકર્મીએ સગીરાને બેભાન કરી કારમાં ગુજાર્યો બળાત્કાર, હોસ્પિટલે લઈ જતાં શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 May 2018 10:51 AM (IST)
1

અમદાવાદઃ શહેરની એક સગીરાને પોલીસકર્મીએ લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ થતાં ચકચાર મચી ગઈ છે. પોલીસકર્મી સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને ફરવા માટે લઈ ગયો હતો અને કારમાં જ સગીરાને બેભાન કરીને બળાત્કાર ગુજાર્યો હતો.

2

આ પછી કોઈ કારણસર સગીરાની તબિતય બગડતાં તે તેને હોસ્પિટલ લઈ ગયો હતો અને અહીંથી ફરાર થઈ ગયો હતો. સગીરાએ આ અંગે ફરિયાદ કરતાં પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી પોલીસકર્મી મહેશ દેસાઇની ધરપકડ કરી છે અને તેની આ ગુનામાં પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

3

આ અંગેની વિગતો એવી છે કે, સગીરા થોડા સમય પહેલા ઝોન-6માં ફરજ બજાવતાં મહેશ દેસાઇના સંપર્કમાં આવી હતી અને મહેશે તેને લગ્ન કરવાની લાલચ આપીને પોતાની જાળમાં ફસાવી હતી. દરમિયાન મહેશ સગીરા કારમાં બેસાડીને મણિનગર વિસ્તારમાં લઈ ગયો હતો. અહીં તેઓ કારમાં બેઠા હતા અને તેને કોઈ કેફી પીણું પીવડાવતાં તે બેભાન થઈ ગઈ હતી. જેનો લાભ લઈ મહેશે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ પોલીસકર્મીએ સગીરાને બેભાન કરી કારમાં ગુજાર્યો બળાત્કાર, હોસ્પિટલે લઈ જતાં શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.