✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ ‘Dy.SP પટેલ મારા પતિ સાથે શારીરિક સંબંધો બાંધીને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવા માંગતા હતા’

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Jan 2019 10:06 AM (IST)
1

અમદાવાદઃ અમદાવાદમાં પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત કેસમાં દેવેન્દ્રસિંહ રાઠોડની પત્ની ડિમ્પલ રાઠોડે ડીવાયએસપી એન.પી. પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, ડીવાયએસપી એન.પી. પટેલ મારા પતિ સાથે શારીરિક સંબંધો બાંધવા માગતા હતા અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા દબાણ કરતા હતા.

2

3

ડિમ્પલ રાઠોડના દાવા પ્રમાણે પીએસઆઈ રાઠોડ એ માટે તૈયાર નહોતા તેથી પટેલ અત્યાચાર કરતા. તેના કારમે મારા પતિ માનસિક રીતે હારી ગયા હતા, અને તેમણે પોતાના ઘરની ચિંતા કર્યા વગર પોતાના ઘરમાં આપઘાત કરી લીધો હતો.

4

તેમણે વધુમાં કહ્યું હતું કે, મારા પતિ ઘણા સમયથી ચિંતામાં રહેતા હતા. મેં જ્યારે નાની દીકરીના સોગંદ આપ્યા ત્યારે તેમણે મને બધી હકીકતો કહી હતી. ડિમ્પલે એવો આક્ષેપ પણ મૂક્યો છે કે, ડીવાયએસપી પટેલ તેમના પતિને અપમાનિત કરી ‘તારો પગાર ખાઈ જઈશ, તારી નોકરી ખાઈ જઈશ’ એવી ધમકી આપતા હતા.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ ‘Dy.SP પટેલ મારા પતિ સાથે શારીરિક સંબંધો બાંધીને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવા માંગતા હતા’
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.