સાણંદ આજે રહેશે બંધ, ઓબીસી એકતા મંચે આપ્યું બંધનુ એલાન, જાણો કેમ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
જેમાં પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતા. બાદમાં પોલીસે ખેડૂતો પર લાઠી ચાર્જ કર્યો હતો. આ સમગ્ર મામલે અલ્પેશ ઠાકોર પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને ખડૂતોને પાણી આપવાની માંગ સાથે આજે તેમણે સાણંદ બંધનું એલાન આપ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અમદાવાદ: સાણંદમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે સર્જાયેલા ઘર્ષણ મુદ્દે આજે ઓબીસી એકતા મંચે સાણંદ બંધનું એલાન આપ્યું છે. મંગળવારે સાણંદના 3 તાલુકાના 15 ગામમાં ખેડૂતોએ પાણીની માંગ સાથે રેલી કાઢી હતી. અહીં પોલીસ અને ખેડૂતો વચ્ચે જોરદાર ઘર્ષણ સર્જાયુ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -