સાણંદ આજે રહેશે બંધ, ઓબીસી એકતા મંચે આપ્યું બંધનુ એલાન, જાણો કેમ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Feb 2017 07:30 AM (IST)
1
જેમાં પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતા. બાદમાં પોલીસે ખેડૂતો પર લાઠી ચાર્જ કર્યો હતો. આ સમગ્ર મામલે અલ્પેશ ઠાકોર પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને ખડૂતોને પાણી આપવાની માંગ સાથે આજે તેમણે સાણંદ બંધનું એલાન આપ્યું છે.
2
અમદાવાદ: સાણંદમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે સર્જાયેલા ઘર્ષણ મુદ્દે આજે ઓબીસી એકતા મંચે સાણંદ બંધનું એલાન આપ્યું છે. મંગળવારે સાણંદના 3 તાલુકાના 15 ગામમાં ખેડૂતોએ પાણીની માંગ સાથે રેલી કાઢી હતી. અહીં પોલીસ અને ખેડૂતો વચ્ચે જોરદાર ઘર્ષણ સર્જાયુ હતું.