✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદમાં SRP જવાને કેમ ગોળી મારી કર્યો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Sep 2018 09:44 AM (IST)
1

નરોડા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, 38 વર્ષ થયા હોવા છતાં મેહૂલના લગ્ન ન થતાં તેણે આપઘાત કર્યો હતો.

2

ફાયરિંગનો અવાજ સાંભળતાની સાથે જ આસપાસના જવાનો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ નરોડા પોલીસને કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

3

સૈજપુર-બોઘા નજીક આવેલા એસઆરપી ગ્રુપ-2ના નવા બ્લોકમાં મૂળ ગોંડલના મેહુલ કિશોરભાઈ રાવળ રહેતો હતો. મેહુલ એસઆરપી ગ્રુપ-2માં સંત્રી તરીકે ફરજ બજાવી રહ્યો હતો. શનિવારે સવારે મેહુલ તેની ફરજ પર હતો તે દરમિયાન તેણે પોતાની ઈન્સાસ રાઈફલનું નાળચું પોતાના મોઢામાં રાખી ફાયરિંગ કરી દીધું હતું. ફાયરિંગ થતાં જ મેહૂલ ઢળી પડ્યો હતો.

4

એસઆરપી જવાને ગોળી મારતાં જ ઘટના સ્થળ પર તેનું મોત નિપજ્યું હતું. ફાયરિંગના અવાજથી એસઆરપીના જવાનો દોડીના ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતાં. આ અંગે નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જવાનના 38 વર્ષ થયા હતા અને લગ્ન ન થતાં તેણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમીક તારણમાં બહાર આવ્યું છે.

5

અમદાવાદ: અમદાવાદના નરોડા વિસ્તારમાં એક પછી એક આપઘાતની ઘટનાઓ બની રહી છે. ત્યારે શનિવારે સવારે નરોડા સૈજપુર ખાતે આવેલા એસઆરપી ગ્રુપમાં સંત્રી તરીકે ફરજ બજાવી રહેલા જવાને પોતાના મોઢામાં પોતાની રાઈફલથી ફાયરિંગ કરી આપઘાત કરી લીધો હતો.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદમાં SRP જવાને કેમ ગોળી મારી કર્યો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.