✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સ્વામીનારાયણ સાધુની કામલીલા આવી બહાર, બ્રાહ્મણ યુવતીને રાખી લઈ તેના પતિને આપી શું ધમકી, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Oct 2016 12:01 PM (IST)
1

મહંતે ઠાકર અને તેમની પત્નિને થોડા દિવસ છપૈયા રોકી લીધાં અને પછી ઠાકરને કોઈ બહાને અમદાવાદ મોકલી દીધા. ઠાકરે અમદાવાદ આવ્યા પછી તેમણે પત્નિ સાથે વાતકરવાનો પ્રયત્ન કરતાં મહંત તેમની વાત જ નહોતા થવા દીધા અને છેવટે મહંતનો આ પ્રકારનો ફોન આવ્યો હતો.

2

હિતેન્દ્ર ઠાકરનાં લગ્ન 13 વર્ષ પહેલાં થયાં હતાં. છેલ્લાં ઘણાં વરસોથી તે મહંત વાસુદેવ સ્વામીને ઓળખતા હતા. ઠાકરની પત્નિને પણ મહંત ઓળખતા અને તેમની નજર તેમની પત્નિ પર બગડી હતી. મહંત ઠાકરને વારંવાર છપૈયા આવવાનું કહેતા તેથી બંને છપૈયા ગયાં હતાં.

3

સુરેન્દ્રનગરમાં રહેતા અને કર્મકાંડ કરતા હિતેન્દ્રકુમાર ઠાકર નામના યુવકની પત્નિને રાખી લીધા પછી મહંતે ફોન કરીને એવું પણ કહ્યું હતું કે, તુ તારી પત્નિ જોડે રાખડી બંધાવી લે અને ભૂલથી પણ આ બાજુ આવતો નહીં. હવે તુ એનો ભાઈ છે અને તારી પત્નિને હવે હું જ સાચવીશ.

4

અમદાવાદઃ સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીની કામલીલા બહાર આવી છે. છપૈયાના મહંત વાસુદેવ બ્રહ્મચારી નામના આ સ્વામીએ સુરેન્દ્રનગરના એક યુવકની પત્નિને પોતાની પાસે રાખી લેતાં આ યુવકે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ચીફ કારભારીને પત્ર લખીને ફરિયાદ કરી છે.

  • હોમ
  • અમદાવાદ
  • સ્વામીનારાયણ સાધુની કામલીલા આવી બહાર, બ્રાહ્મણ યુવતીને રાખી લઈ તેના પતિને આપી શું ધમકી, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.