અમદાવાદ-સુરતના કલેક્ટર સહિત રાજ્યના 67 IAS અધિકારીની બદલી, જાણો કોને ક્યાં મૂકાયા?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Apr 2018 09:55 AM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા સોમવારે મોડી સાંજે 67 IASની સામુહિક બદલી કરવામાં આવી હતી. રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી IAS અધિકારીઓની બદલી થાય તેવી અટકળો હતી જો કે આ અંગેની સરકારે સત્તાવાર જાહેરાત કરી હતી. જે મુજબ રાજકોટના કલેક્ટર વિક્રાંત પાંડેની અમદાવાદ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદના કલેક્ટરક અવંતિકા સિંધની ડિરેક્ટર ઓફ એમ્પલોયમેંટ એંડ ટ્રેનિંગ ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે.