✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદ-સુરતના કલેક્ટર સહિત રાજ્યના 67 IAS અધિકારીની બદલી, જાણો કોને ક્યાં મૂકાયા?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Apr 2018 09:55 AM (IST)
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા સોમવારે મોડી સાંજે 67 IASની સામુહિક બદલી કરવામાં આવી હતી. રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી IAS અધિકારીઓની બદલી થાય તેવી અટકળો હતી જો કે આ અંગેની સરકારે સત્તાવાર જાહેરાત કરી હતી. જે મુજબ રાજકોટના કલેક્ટર વિક્રાંત પાંડેની અમદાવાદ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદના કલેક્ટરક અવંતિકા સિંધની ડિરેક્ટર ઓફ એમ્પલોયમેંટ એંડ ટ્રેનિંગ ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદ-સુરતના કલેક્ટર સહિત રાજ્યના 67 IAS અધિકારીની બદલી, જાણો કોને ક્યાં મૂકાયા?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.