✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિક પટેલે શું ઈચ્છા વ્યક્ત કરી? હાર્દિક ક્યારે જઈ શકે છે પોતાના ઘરે? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Sep 2018 09:11 AM (IST)
1

જોકે, હવે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના મામલે બેઠક યોજાવાની વાત સુત્રો પાસેથી મળી રહી છે. રવિવારે ખોડલધામના નરેશ પટેલ અને સરકાર વચ્ચે મિટિંગ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

2

ડોક્ટરો દ્વારા એક દિવસ વધુ હોસ્પિટલમાં સારવાર લઈને તબિયત સુધારા પર લાવવા જણાવ્યું હોવાનું પાસ સમિતિએ જણાવ્યું છે. હાર્દિક પટેલને લઈને દિવસેને દિવસે રાજનીતિ ગરમાઈ રહી છે. હાર્દિકને પારણાં કરાવવા માટે કોણ મધ્યસ્થી કરશે એ ઉપર પણ કેટલાક પ્રશ્નો ઊભા થયા હતા.

3

હાર્દિક મોડી સાંજ સુધીમાં અથવા તો આવતીકાલે હોસ્પિટલમાંથી રજા લઈને પોતાના નિવાસ સ્થાને જવા માગે છે. જોકે, પાસના સભ્ય નિખિલ સાવાણીએ આવી કોઈ બાબત અંગે નિર્ણય ન લેવાયો હોવાનું જણાવ્યું છે.

4

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને ઉપવાસના 14માં દિવસે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ મોડી સાંજે SGVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. હવે હાર્દિક પટેલે ફરી પોતાના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

  • હોમ
  • અમદાવાદ
  • હાર્દિક પટેલે શું ઈચ્છા વ્યક્ત કરી? હાર્દિક ક્યારે જઈ શકે છે પોતાના ઘરે? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.