Shani panoti  2022: હાલમાં, શનિ મકર રાશિમાં સ્થિત છે, જ્યાં તે 29 એપ્રિલ 2022 સુધી રહેશે. આ પછી તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ સમય દરમિયાન શનિદેવની નજર 5 રાશિઓ પર છે.


શનિ સાડા સાતીની જેમ શનિની પનોતીથી પણ  લોકોના જીવનને પ્રભાવિત કરે છે. ફરક માત્ર એટલો છે કે શનિની સાડાસાથીનો સમયગાળો સાડા સાત વર્ષનો છે અને શનિનીપનોતી નો   સમયગાળો અઢી વર્ષનો છે. હાલમાં, શનિ મકર રાશિમાં સ્થિત છે, જ્યાં તે 29 એપ્રિલ 2022 સુધી રહેશે. આ પછી તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તમને જણાવી દઈએ કે આ સમયે શનિદેવની નજર 5 રાશિઓ પર છે. અહીં તમે જાણી શકશો કે શનિની પનોતીથી  પીડિત રાશિના જાતકોને ક્યારે મળશે  તેનાથી મુક્તિ


સાડા સાતીનો સમયગાળો સાડા સાત વર્ષનો છે અને શનિદેવની પનોતીનો સમયગાળો અઢી વર્ષનો છે. હાલમાં, શનિ મકર રાશિમાં સ્થિત છે, જ્યાં તે 29 એપ્રિલ 2022 સુધી રહેશે. આ પછી તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે.આપને  જણાવી દઈએ કે આ સમયે શનિદેવની નજર 5 રાશિઓ પર છે. અહીં આપ જાણી શકશો કે શનિની પનોતીથી  પીડિત રાશિના જાતકોને ક્યારે મળશે મુક્તિ?


29 એપ્રિલ 2022માં શનિ આપની રાશિ બદલે છે. જેના કારણે મિથન અને તુલાને પનોતીથી મુક્તિ મળશે.  જો કે 21 જાન્યુઆરીથી ફરી તે મકર રાશિમાં જશે. જ્યાં 17 જાન્યુઆરી 2023 સુધી રહેશે,


શનિ વક્રી થવાના કારણે   આ સમયગાળા દરમિયાન મિથુન અને તુલા રાશિના લોકો ફરી એકવાર શનિની પનોતીની  પકડમાં આવશે. જો કે આ રીતે જોઇએ તો  17 જાન્યુઆરી, 2023ના રોજ જ શનિની દશામાંથી આ રીતેને  સંપૂર્ણ મુક્તિ મળશે. જ્યાં આ બંને રાશિને પનોતી શનિની દશાથી મુક્તિ મળશે તો લ કર્ક અને વૃશ્ચિક રાશમાં અઢી વર્ષની દશા શરૂ થશે.  આની સાથે જ મીન રાશિના લોકો પર શનિની સાડા સાતી શરૂ થશે અને  ધનુ રાશિને તેનાથી મુક્તિ મળશે.


શનિને બળવાન કરવાના ઉપાય
દર શનિવારે શનિદેવની પૂજા કરો. શનિ ચાલીસા અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરો. વડીલોનું સન્માન કરો. ભગવાન શિવની પૂજા કરો. પીપળના ઝાડ નીચે  સરસવના તેલનો દીવો પ્રગટાવો.