= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મોરબી: ખોખરાધામ હનુમાન મંદિરમાં અબજ રામ નામ લેખન હનુમંતના ચરણે કરવામાં આવ્યાં અર્પણ મોરબીના ખોખરા હનુમાન ધામ ખાતે હનુમાન જયંતીની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ખોખરા હનુમાન ધામમાં આવેલ ગુજરાતની સૌથી મોટી 108 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી. તેમજ હનુમાનજીની મૂર્તિને સાત અબજ રામના નામ લખીને પણ અર્પણ કરાવામાં આવ્યા હતા.
મોરબી પંથક અને ગુજરાતભરના આસ્થાના કેન્દ્ર એવા ભરતનગર અને બેલા વચ્ચે આવેલ ખોખરા હનુમાન ધામ ખાતે આજે હનુમાન જયંતિએ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. હોમ હવન, મહાપ્રસાદ, ધૂન ભજન, રામ નામના જાપ અને સંતવાણી સહિતના કાર્યક્રમનું આયોજન થયું હતું.અને રામ ચરિત માનસનું આયોજન થયું છે.
ઉલ્લેખનિય છે કે, ખોખરાધામ હનુમાન ખાતે હનુમાન જયંતી નિમિતે સંતવાણી સહિતના કાર્યક્રમો તા.9 સુધી યોજાશે. આજે હનુમાન જયંતીએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટ્યાં હતા..હનુમાનજીની પૂજા અર્ચના કરી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દ્વારકા: યાત્રાધામ બેટ દ્વારકા અને પ્રખ્યાત હનુમાન દાંડી મંદિર ખાતે જન્મોત્સવની અનોખી ઉજવણી યાત્રાધામ બેટ દ્વારકા અને પ્રખ્યાત હનુમાન દાંડી મંદિર ખાતે હનુમાન જંયતીની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી. અહી હનુમાન જયંતી પ્રસંગે ભારે ભીડ ઉમટી હતી. મોટી સંખ્યામાં પદયાત્રીઓ મંદિર પહોંચ્યા હતા અને દાદાના ચરણોમાં શિશ ઝુકાવી આશિષ મેળવ્યાં હતા.અનેક સ્થળો પર પદયાત્રીઓ અને ભાવિકો માટે સેવા કૅમ્પો પણ રાખવામાં આવ્યા છે. હનુમાન જયંતી પ્રસંગે દાંડી હનુમાન મંદિરે ભવ્ય અન્નકૂટ મનોરથ યોજયો હતો. જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દ્વારકા: યાત્રાધામ બેટ દ્વારકા અને પ્રખ્યાત હનુમાન દાંડી મંદિર ખાતે જન્મોત્સવની અનોખી ઉજવણી યાત્રાધામ બેટ દ્વારકા અને પ્રખ્યાત હનુમાન દાંડી મંદિર ખાતે હનુમાન જંયતીની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી. અહી હનુમાન જયંતી પ્રસંગે ભારે ભીડ ઉમટી હતી. મોટી સંખ્યામાં પદયાત્રીઓ મંદિર પહોંચ્યા હતા અને દાદાના ચરણોમાં શિશ ઝુકાવી આશિષ મેળવ્યાં હતા.અનેક સ્થળો પર પદયાત્રીઓ અને ભાવિકો માટે સેવા કૅમ્પો પણ રાખવામાં આવ્યા છે. હનુમાન જયંતી પ્રસંગે દાંડી હનુમાન મંદિરે ભવ્ય અન્નકૂટ મનોરથ યોજયો હતો. જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દ્વારકા: યાત્રાધામ બેટ દ્વારકા અને પ્રખ્યાત હનુમાન દાંડી મંદિર ખાતે જન્મોત્સવની અનોખી ઉજવણી યાત્રાધામ બેટ દ્વારકા અને પ્રખ્યાત હનુમાન દાંડી મંદિર ખાતે હનુમાન જંયતીની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી. અહી હનુમાન જયંતી પ્રસંગે ભારે ભીડ ઉમટી હતી. મોટી સંખ્યામાં પદયાત્રીઓ મંદિર પહોંચ્યા હતા અને દાદાના ચરણોમાં શિશ ઝુકાવી આશિષ મેળવ્યાં હતા.અનેક સ્થળો પર પદયાત્રીઓ અને ભાવિકો માટે સેવા કૅમ્પો પણ રાખવામાં આવ્યા છે. હનુમાન જયંતી પ્રસંગે દાંડી હનુમાન મંદિરે ભવ્ય અન્નકૂટ મનોરથ યોજયો હતો. જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દ્વારકા: યાત્રાધામ બેટ દ્વારકા અને પ્રખ્યાત હનુમાન દાંડી મંદિર ખાતે જન્મોત્સવની અનોખી ઉજવણી યાત્રાધામ બેટ દ્વારકા અને પ્રખ્યાત હનુમાન દાંડી મંદિર ખાતે હનુમાન જંયતીની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી. અહી હનુમાન જયંતી પ્રસંગે ભારે ભીડ ઉમટી હતી. મોટી સંખ્યામાં પદયાત્રીઓ મંદિર પહોંચ્યા હતા અને દાદાના ચરણોમાં શિશ ઝુકાવી આશિષ મેળવ્યાં હતા.અનેક સ્થળો પર પદયાત્રીઓ અને ભાવિકો માટે સેવા કૅમ્પો પણ રાખવામાં આવ્યા છે. હનુમાન જયંતી પ્રસંગે દાંડી હનુમાન મંદિરે ભવ્ય અન્નકૂટ મનોરથ યોજયો હતો. જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દ્વારકા: યાત્રાધામ બેટ દ્વારકા અને પ્રખ્યાત હનુમાન દાંડી મંદિર ખાતે જન્મોત્સવની અનોખી ઉજવણી યાત્રાધામ બેટ દ્વારકા અને પ્રખ્યાત હનુમાન દાંડી મંદિર ખાતે હનુમાન જંયતીની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી. અહી હનુમાન જયંતી પ્રસંગે ભારે ભીડ ઉમટી હતી. મોટી સંખ્યામાં પદયાત્રીઓ મંદિર પહોંચ્યા હતા અને દાદાના ચરણોમાં શિશ ઝુકાવી આશિષ મેળવ્યાં હતા.અનેક સ્થળો પર પદયાત્રીઓ અને ભાવિકો માટે સેવા કૅમ્પો પણ રાખવામાં આવ્યા છે. હનુમાન જયંતી પ્રસંગે દાંડી હનુમાન મંદિરે ભવ્ય અન્નકૂટ મનોરથ યોજયો હતો. જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દ્વારકા: યાત્રાધામ બેટ દ્વારકા અને પ્રખ્યાત હનુમાન દાંડી મંદિર ખાતે જન્મોત્સવની અનોખી ઉજવણી યાત્રાધામ બેટ દ્વારકા અને પ્રખ્યાત હનુમાન દાંડી મંદિર ખાતે હનુમાન જંયતીની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી. અહી હનુમાન જયંતી પ્રસંગે ભારે ભીડ ઉમટી હતી. મોટી સંખ્યામાં પદયાત્રીઓ મંદિર પહોંચ્યા હતા અને દાદાના ચરણોમાં શિશ ઝુકાવી આશિષ મેળવ્યાં હતા.અનેક સ્થળો પર પદયાત્રીઓ અને ભાવિકો માટે સેવા કૅમ્પો પણ રાખવામાં આવ્યા છે. હનુમાન જયંતી પ્રસંગે દાંડી હનુમાન મંદિરે ભવ્ય અન્નકૂટ મનોરથ યોજયો હતો. જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દ્વારકા: યાત્રાધામ બેટ દ્વારકા અને પ્રખ્યાત હનુમાન દાંડી મંદિર ખાતે જન્મોત્સવની અનોખી ઉજવણી યાત્રાધામ બેટ દ્વારકા અને પ્રખ્યાત હનુમાન દાંડી મંદિર ખાતે હનુમાન જંયતીની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી. અહી હનુમાન જયંતી પ્રસંગે ભારે ભીડ ઉમટી હતી. મોટી સંખ્યામાં પદયાત્રીઓ મંદિર પહોંચ્યા હતા અને દાદાના ચરણોમાં શિશ ઝુકાવી આશિષ મેળવ્યાં હતા.અનેક સ્થળો પર પદયાત્રીઓ અને ભાવિકો માટે સેવા કૅમ્પો પણ રાખવામાં આવ્યા છે. હનુમાન જયંતી પ્રસંગે દાંડી હનુમાન મંદિરે ભવ્ય અન્નકૂટ મનોરથ યોજયો હતો. જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સાળંગપુર હનુમાન પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ, મૂર્તિની કરી પૂજા વિધિ અમિતશાહ આજે કષ્ઠભંજનના દરબાર સાળંગપુર પહોંચ્યા હતા. અહીં તેમણે 55 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિશાળ ભોજનાલયનું લોકાર્ણપ કરશે. તેમજ તેમણે પંચધાતુથી નિર્માણ પામેલ કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિને પણ પુષ્પ અર્પણ કરીને પૂજા વિધિ કરી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સાળંગપુર હનુમાન પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ, વિશાળ ભોજનાલયનું કર્યું લોકાર્પણ અમિતશાહ આજે કષ્ઠભંજનના દરબાર સાળંગપુર પહોંચ્યા હતા. અહીં તેમણે 55 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિશાળ ભોજનાલયનું લોકાર્ણપ કર્યું,. તેમજ પંચધાતુથી નિર્માણ પામેલ કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિને પણ પુષ્પ અર્પણ કરીને પૂજા વિધિ કરી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમદાવાદ : કેમ્પ હનુમાન મંદિરમાં જન્મોત્સવની અનોખી રીતે ઉજણવી, નવ ગ્રહોની પ્રતિકૃતિ વાળી બુંદીનો ધરાવાયો ભોગ રાજ્યભરમાં કસ્ટભંજન દેવ હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી થઇ રહી છે. અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિરમાં પણ નવ ગ્રહોની પ્રતિકૃતિ વાળી બુંદીનો પ્રસાદ ભગવાનને ધરાવવામાં આવ્યો છે. હનુમાન મંદિરે દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સવારના છ થી 12 વાગ્યા સુધી દર્શનનો લાભ લોકો લઈ શકશે. જન્મોત્સવ નિમિતે કેમ્પ હનુમાન મંદિરમાં સુંદર કાંડ,મારુતિ યજ્ઞ, ધ્વજારોહણનું આયોજન કરવમાં આવ્યો છે. કેમ્પ હનુમાનની એક દિવસ પહેલા વિશાળ શોભાયાત્રા નીકળે છે .
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અયોધ્યાના હનુમાન ગઢી મંદિરમાં પુષ્પમાળા અર્પણ કરવા ઉમેટી ભક્તોની ભીડ, જુઓ વીડિયો હનુમાન જંયતીના અવસરે અયોધ્યાના હનુમાન ગઢી મંદિરની રોનક દર્શનિય છે. સવારથી અહીં ભક્તોની ભીડ જોવા મળી,. હનુમાન લલ્લાના જન્મઉત્સવે ભક્તો પુષ્પમાળા લઇને મંદિર પહોંચ્યા હતા અને પુષ્પ અર્પણ કરીને હનુમંતના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યાં છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પ્રયાગરાજના હનુમાન મંદિરમાં વિશેષ શૃંગારના દર્શનાર્થે ઉમટી ભક્તોની ભીડ આજે હનુમાન જંયતીના અવસરે હનુમાનજીના મંદિરોમાં વિશેષ પૂજા અર્ચન અને અભિષેકના કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે. પ્રયાગરાજ હનુમાનજીના મંદિર આજે સવારથી ભક્તોની લાંબી કતારો જોવા મળી. મંદિરમાં હનુમંતના વિશેષ શૃંગારના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પ્રયાગરાજના હનુમાન મંદિરમાં વિશેષ શૃંગારના દર્શનાર્થે ઉમટી ભક્તોની ભીડ આજે હનુમાન જંયતીના અવસરે હનુમાનજીના મંદિરોમાં વિશેષ પૂજા અર્ચન અને અભિષેકના કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે. પ્રયાગરાજ હનુમાનજીના મંદિર આજે સવારથી ભક્તોની લાંબી કતારો જોવા મળી. મંદિરમાં હનુમંતના વિશેષ શૃંગારના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બોટાદ: હનુમાન જન્મજયંતીના અવસરે ગૃહમંત્રી અમિતશાહના હસ્તે વિશાળ ભોજનાલયનું કરાશે લોકાર્પણ આજે હનુમાન જન્મજંયતીના અવસરે સાળંગપુરમાં 55 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભોજનાલયનું લોકાપર્ણ કરવામાં આવશે.આ ભોજનશાળામાં એકસાથે 4 હજાર જેટલા લોકો એકસાથે જમી શકે તેવું આધુનિક ભોજનાલય તૈયાર કરવામા આવ્યું છે.ઈંધણ વગર આધુનિક પધ્ધતિથી ઓઈલ બેઈઝ પધ્ધતિથી અહીં રસોઇ બનશે.
આજે સવારે 10 વાગ્યે કરાશે આ વિશાળ ભોજનાલયનું અમિત શાહના હસ્તે લોકાર્પણ થશે. હુનમાન જન્મ જયંતીના અવસરે મંદિર પરિસરમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં ષોડશોપચાર પૂજન, વાઘા શણગાર અને આરતી કરાશે. વિશેષ પૂજન આરતી બાદ કેક કાપી અને ભાવિકો દ્વારા મારા દાદાને મારી ચાલીસા અંતર્ગત આવેલ હજારો હનુમાન ચાલીસા અર્પણ કરી ભવ્ય ઉજવણી કરાશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
હનુમાન જયંતિના અવસરે સાળંગપુર દર્શને જવાનો જાણો પ્લાન. ક્યાં રૂટ કરાયા છે ડાયવર્ટ હનુમાન જયંતિ પર સાળંગપુર દર્શને જવાનો છે પ્લાન ?
હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 6 એપ્રિલ, ગુરુવારે ઉજવવામાં આવશે. આ દિવસે સાળંગપુર હનુમાનના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતાં હોવાથી હનુમાન જયંતિને લઈ રૂટ ડાયવર્ટનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 5 એપ્રિલ રાત્રે 12 વાગ્યાથી 6 એપ્રિલ રાત્રે 12 વાગ્યા સુધી એટલે કે 24 કલાકનું ટ્રાફિક ડાયવર્ટનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે પ્રસિદ્ધ કર્યું છે.
જાહેરનામા મુજબ અમદાવાદ, ધંધુકા, બરવાળા તરફથી ભાવનગર,વલભીપુર અને બોટાદ જવા માટે કેરિયા ઢાળ લાઠીદડ જ્યોતિગ્રામ સર્કલથી વાહન પસાર કરવાના રહેશે. બોટાદથી અમદાવાદ જવા માટે બોટાદ -રણપુર મિલેટરી રોડ ધંધુકા થઈ પસાર થવાનું રહેશે. જ્યારે બોટાદથી બરવાળા જવા માટે સેથળી -સમઢીયાળા-લાઠીદડ કેરિયા ઢાળ થઈ પસાર થવાનું રહેશે. આ ઉપરાંત અમદાવાદ, ધંધુકા, બરવાળા તેમજ ભાવનગર, વલભીપુર તરફથી સાળંગપુર બોટાદ જતા વાહનો માટે બરવાળા ટી પોઇન્ટથી વાહનોનો પ્રવેશ બંધ કરવામાં આવશે. ગુદા ચોકડીથી ભરવાડ વાસના નાકા સુધીના મેઈન રોડ ઉપર સદંતર વાહન વ્યવહાર બંધ રહેશે, જ્યાંથી માત્રા ચાલીને જઈ શકાશે. ઇમરજન્સી સેવાઓને જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કલમ 188 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટની હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ બોટાદ: સાળંગપુર ખાતે હનુમાનજી મંદિર પરિસરમાં 54 ફૂટની પંચ ધાતુની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. વડતાલ ગાદીપતિ રાકેશ પ્રસાદ મહારાજના હસ્તે કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટની હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
હનુમંત જંયતીના અવસરે કષ્ટભંજનના આ મંત્રનો અચૂક કરો જાપ, જીવનના તમામ કષ્ટો થશે દૂર આ મંત્રનો જન્મત્સવમાં કરો અચૂક જાપ
ઓમ હનુમતે નમઃ
ઓમ ઐં ભ્રીમ હનુમતે, શ્રી રામ દૂતયા નમઃ
ઓમ અંજનેય વિદ્મિહે વાયુપુત્રે ધીમહિ તન્નોઃ હનુમાનઃ પ્રચોદયાત્
ઓમ રામદૂતયા વિદ્મિહે કપિરાજયા ધીમહિ તન્નોઃ મારુતિઃ પ્રચોદયાત્
ઓમ અંજનીસુતાયા વિદ્મિહે મહાબાલયા ધીમહિ તન્નોઃ મારુતિઃ પ્રચોદયાત્
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Hanuman Janmostav 2023: હનુમંતના જન્મત્સવ અવસરે આ વિધિ વિધાનથી કરો પૂજન હનુમાન જન્મ જયંતિ પૂજા વિધિ
- હનુમાન જયંતિના દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો.
- બાજોટ પર પીળા રંગનું કપડું પાથરો અને બાદ હનુમંતની મૂર્તિ સ્થાપિત કરો.
- બજરંગબલીની સામે ઘીનો દીવો પ્રગટાવો.
- પાણીનો છંટકાવ કરવો અને કાચું દૂધ, દહીં, ઘી અને મધ મિક્સ કરીને બજરંગબલીને અભિષેક કરવો.
- હનુંમંતને સ્નાન કરવો,બાદ વસ્ત્રો, જનોઇ અર્પણ કરો
- બજરંગબલીને લાલ કે પીળા રંગનું કપડું, કાલવ, ફૂલ, ધૂપ, અગરબત્તી અને દીવા વગેરે અર્પણ કરો.
- આ પછી, હનુમાન ચાલીસાનો પાઠ કરીને, ભક્ત પૂજા પૂર્ણ કરે છે અને આશીર્વાદ માટે પ્રાર્થના કરો.
- આ દિવસે હનુમાન ભક્તોએ હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સુંદરકાંડ અને રામાયણનો પાઠ કરવો જોઈએ.