✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PM મોદી સાળંગપુર પહોંચ્યા, પ્રમુખ સ્વામીની ઉતારી આરતી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Aug 2016 10:14 AM (IST)
1

નવી દિલ્લીઃ સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ વડાપ્રધાન મોદી સાળંગપુર પહોંચી ગયા છે. અહીં તેમણે બીએપીએસના વડા પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન કર્યા હતા. મોદીએ દર્શન બાદ તેમની આરતી પણ ઉતારી હતી આ અગાઉ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં ગુજરાતના રાજ્યપાલ કોહલીએ તેમનું સ્વાગત કર્યુ હતું. બાદમાં મોદી હેલિકોપ્ટર મારફતે સાળંગપુર પહોંચ્યા હતા

2

નોંધનીય છે કે પ્રમુખસ્વામી બ્રહ્મલીન થયા બાદ તેમનાં અંતિમ દર્શન માટે રાજ્યભરમાંથી ભકતોનો અવિરત પ્રવાહ સાળંગપુર આવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન મોદીના આગમનને પગલે ભક્તો માટે હાલમાં દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે. મોદી અને કેટલાક સંતો સિવાય કોઇને પણ ત્યાં આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એસપીજી હાલમાં આખા મંદિરની સુરક્ષા સંભાળી રહી છે.

3

શ્રી પ્રમુખસ્વામીનાં અંતિમ દર્શન માટે આવેલા નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. તેઓ હવે હેલીકૉપટર મારફતે સીધા સાળંગપુર જવા રવાના થશે જ્યાં અગાઉથી મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચી ગયા છે.

  • હોમ
  • ભાવનગર
  • PM મોદી સાળંગપુર પહોંચ્યા, પ્રમુખ સ્વામીની ઉતારી આરતી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.