✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રમુખ સ્વામીના નશ્વર દેહને -10 ડીગ્રી તાપમાન ધરાવતી કાચની પેટીમાં સચવાયો છે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Aug 2016 10:58 AM (IST)
1

બાપાના નશ્વર દેહને ત્રણ દિવસ સાચવવા માટે 10-10 ફૂટનો ખાસ કાચની પેટી બનાવવામાં આવી છે. તેની રચના એ પ્રકારની છે કે તે ચંદન અને સુખડનું હોય તેવું લાગે છે. પેટીમાં ખાસ પ્રકારનું વાતાનુકુલુન તંત્ર મુકવામાં આવ્યું છે.નશ્વર દેહને સાચવવા માટે -10 ડીગ્રી ટેમ્પ્રેચર મેઇન્ટેઇન કરવામાં આવી રહ્યું છે. જો કે પ્રમુખસ્વામીના પાર્થિવ દેહ પર કોઇ કેમિકલ લગાડાયુ નથી, માત્ર મસ્તક પર ચંદનનો લેપ કરવામાં આવ્યો છે.

2

3

4

સાળંગપુરઃ બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ્રમુખ સ્વામી મહારાજ ગયા શનિવારે (13 ઓગસ્ટ) બ્રહ્મલીન થયા. દરેક ભક્તને તેમના અંતિમ દર્શન થાય એ હેતુસર વિશેષ અંતિમ દર્શનનું આયોજન કરાયું છે. તમામ ભક્તો પ્રમુખ સ્વામીને એક વિશેષ પ્રકારના બોક્સમાં રાખવામાં આવ્યા છે.

  • હોમ
  • ભાવનગર
  • પ્રમુખ સ્વામીના નશ્વર દેહને -10 ડીગ્રી તાપમાન ધરાવતી કાચની પેટીમાં સચવાયો છે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.