✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

માર્ચ મહિનાના અંતમાં કેમ 4 દિવસો સુધી બંધ રહેશે બેંકો, જાણો કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Mar 2018 08:13 PM (IST)
1

ટ્રેઝરીના માધ્યમથી થનારી સરકારી ચુકવણી 28 માર્ચ બાદ નહીં કરાય. 31 માર્ચ એટલે કે શનિવારે બેન્કો અને ટ્રેઝરી ખુલ્લી રાખવાની જાહેરાત થયા બાદ જ માસના અંત સુધી ક્લિયરન્સ થઈ શકશે.

2

ઈન્કમટેક્ષ, GST, ઇન્શ્યોરન્સનું પ્રિમીયમ વગેરે જમા કરવાની સાથે અન્ય બેંકના કાર્યોને 31ના બદલે 28 માર્ચે જ ખતમ કરી લો. સરકારી કાર્યલયોમાં નાણાંકીય વર્ષ માટેની રકમનો ઉપયોગ પણ 28 માર્ચ સુધી જ કરવાનો રહેશે. બેંક બંધ રહેવાના કારણે ન તો ડ્રાફ્ટ બનશે અને ના તો ચેક ક્લિયરિંગમાં જશે.

3

31મી માર્ચે બેંકો માટે ક્લોઝિંગ ડેટ હોય છે અને આ દિવસે બેંક ગ્રાહકો સાથે લેવડ-દેવડ નથી કરતી. 31મી માર્ચે મહિનાનો છેલ્લો શનિવાર છે. નિયમ અનુસાર છેલ્લા શનિવારે સરકારી ઓફિસો બંધ રહેશે. આ પછી પહેલી એપ્રિલે રવિવારની જાહેર રજા છે. આવી રીતે 29 માર્ચથી 1લી એપ્રિલ સુધી બેંકો અને સરકારી કાર્યલયોમાં રજા રહેશે અને બેંકના દરવાજા ગ્રાહકો માટે બંધ રહેશે.

4

માર્ચના છેલ્લા અઠવાડિયામાં સતત 4 દિવસોની સરકારી રજાઓ છે. જેને કારણે બેંકની સાથે સાથે સરકારી ઓફિસો પણ બંધ રહેશે. 29-31 માર્ચ સુધી બેંક બંધ રહેશે. 29 માર્ચે ભગવાન મહાવીર જયંતી હોવાના કારણે રજા રહશે. 30મી માર્ચે ઈસાઈ સમુદાયનો મુખ્ય તહેવાર ગુડ ફ્રાઈડે છે, જેના કારણે પણ જાહેર રજા રહેશે.

5

અમદાવાદ: બેંકના તમામ જરૂરી કામ પતાવી લો કારણ કે માર્ચના છેલ્લા અઠવાડિયામાં સતત ચાર દિવસ સુધી બેંકનું કામકાજ બંધ રહેશે. આ ચાર દિવસો સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની ઓફિસોમાં પણ રજાઓ રહેશે. સળગ ચાર દિવસ બેંકો બંધ રહેતા કરોડોનું ટ્રાન્ઝેક્શન ઠપ્પ થઈ જશે.

  • હોમ
  • બિઝનેસ
  • માર્ચ મહિનાના અંતમાં કેમ 4 દિવસો સુધી બંધ રહેશે બેંકો, જાણો કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.