✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદીએ કરી હતી માત્ર સ્વદેશી ચીજો વાપરવાની જ અપીલ? આ વાયરલ મેસેજની શું છે હકીકત? PMOએ કરી શું સ્પષ્ટતા?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Oct 2016 07:30 AM (IST)
1

છેલ્લા ઘણા સમયથી પીએમ મોદીના નામે સોશિયલ મીડિયા પર પણ ચાઈનીઝ વસ્તુઓના બહિષ્કારની વાત ફરતી થઈ હતી.

2

અધિકારીએ જણાવ્યું કે, મોદી મેડ ઈન ઈન્ડિયાના સમર્થક રહ્યા છે અને અનેક અવસર પર ખાદી ખરીદવાનું આહવાન કરતા આવ્યા છે. પણ દિવાળી ટાણે તેમણે કોઈ વિશેષ અપીલ નથી કરી.

3

કેટલીક સંસ્થાઓએ તો આ અંગે એક પત્ર પણ દેખાડી રહી છે. જેને પીએમઓના અધિકારીઓએ રદિયો આપ્યો છે.

4

નવી દિલ્હીઃ ચીનના પાકિસ્તાન તરફી વલણને જોતાં ભારતમાં ચાઈનીઝ વસ્તુઓના વિરોધનો વંટોળ ઉભો થયો છે. ત્યારે પીએમઓએ આ અંગે સ્પષ્ટતા કરવી પડી છે કે, પ્રધાનમંત્રી મોદીએ દિવાળી દરમિયાન માત્ર ભારતમાં જ બનેલા ફટાકડા, મીઠાઈ કે, ડેકોરેશનની વસ્તુઓ વાપરવી તેવી કોઈ જ પ્રકારની અપીલ કરી નથી.

  • હોમ
  • બિઝનેસ
  • મોદીએ કરી હતી માત્ર સ્વદેશી ચીજો વાપરવાની જ અપીલ? આ વાયરલ મેસેજની શું છે હકીકત? PMOએ કરી શું સ્પષ્ટતા?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.