✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

2017થી વીજળીના બિલમાં થશે 500થી 1300નો વધારો, જાણો શું છે કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Nov 2016 09:21 AM (IST)
1

ઈકરા રેટિંગ્સના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ સબ્યસાચી મજુમદારે ઈટીને જણાવ્યું કે, આ નવા નિયમોના અનુપાલન માટે વીજ ઉત્પાદકોએ મેગાવોટ દીઠ 60 લાખથી 1 કરોડ સુધીનું મૂડી રોકાણ કરવાની જરૂર પડશે જેની કુલ રકમ અંદાજે 1.2 લાખ કરોડ જેટલી થવા જાય છે. આ ખર્ચના પગલે વીજ ઉત્પાદનના ખર્ચમાં યુનિટ દીઠ 13-22 પૈસા સુધીનો વધારો થશે. પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા ડિસેમ્બર 2015માં થર્મલ પાવર પ્રોડ્યુસર્સ માટે ઉત્સર્જનના સુધારેલા નિયમો જારી કર્યાં હતાં.

2

નવા નિયમોના પાલન માટે થર્મલ પાવર કંપનીઓ આગામી 2-3 વર્ષમાં આશરે 1.2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે તેમ રિટિંગ એજન્સી ઈકરાએ જણાવ્યું છે. થર્મલ પાવર કંપનીઓને તેમનો આ ખર્ચ ગ્રાહકો પર નાખવાની છૂટ હોવાથી વીજગ્રાહકોને યુનિટ દીઠ 13થી 22 પૈસા વધુ ચૂકવવા પડશે.

3

નવી દિલ્હીઃ 2017થી નવા ઉત્સર્જનન નિયમો અમલી બનશે. તેના કારણે વીજળી વપરાશ કરતાં ગ્રાહકોના બિલમાં મહિને 500-1300 રૂપિયાનો વધારો થઈ શકે છે. જોકે આ વધારો 300-500 યુનિટ્સ વાપરનાઓને લાગુ થઈ શકે છે.

  • હોમ
  • બિઝનેસ
  • 2017થી વીજળીના બિલમાં થશે 500થી 1300નો વધારો, જાણો શું છે કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.