✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શનિ વક્રી યોગથી કઈ રાશિના લોકોને પડશે ફટકો-કઈ રાશિને ફાયદો? જાણો એક ક્લિકે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Jul 2016 10:42 AM (IST)
1

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી બની રહેલી ઘટનાઓ અને અશાંતિનું કારણ બીજાં લોકો ગમે તે માનતાં હોય પણ જ્યોતિષીઓના મતે આ ઘટનાઓ માટે શનિ વક્રી યોગ જવાબદાર છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે 9 જુલાઇથી 13 ઓગસ્ટ સુધી શનિ વક્રી યોગ છે. આ યોગ અનુરાધા નક્ષત્રમાં છે અને તેનો સ્વામી શનિ છે. આ પહેલાં 1984-85માં શનિ વક્રી યોગ સર્જાયો હતો. એ વખતે પહેલાં ઈન્દિરા ગાંધીની હત્યા થઈ હતી અને પછી ગુજરાતમાં અનામત વિરોધી આંદોલન ફાટી નિકળ્યું હતું. ત્યારે જાણો આ વક્રી યોગથી કઈ રાશિએ ચેતવા જેવું છે અને કઈ રાશિને ફાયદો થઈ શકે છે.

2

કઈ રાશિને ફાયદાકારક : વૃષભ(બ,વ,ઉ), મિથુન(ક, છ, ઘ), કન્યા(પ,ઠ,ણ), મકર(ખ,જ) રાશિના લોકો

3

કઈ રાશિએ ચેતવા જેવું : મેષ(અ,લ,ઇ), કર્ક(ડ.હ), સિંહ(મ,ટ), તુલા(ર,ત), વૃશ્ચિક(ન,ય) અને ધન(ભ,ફ,ધ,ઢ) રાશિના લોકો

  • હોમ
  • ધર્મ-જ્યોતિષ
  • શનિ વક્રી યોગથી કઈ રાશિના લોકોને પડશે ફટકો-કઈ રાશિને ફાયદો? જાણો એક ક્લિકે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.