Election 2022 Live: પંજાબમાં ભાજપ કેટલી સીટ પર લડશે ચૂંટણી ? જાણો જેપી નડ્ડાએ શું કહ્યું
Election 2022: અપર્ણા યાદવે કહ્યું ભાજપ એ પાર્ટી છે જેણે દેશને બચાવ્યો છે. હું એક નવા ભારતના નિર્માણ માટે પ્રધાનમંત્રી મોદી સાથે આગળ વધવા માંગું છું.
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 24 Jan 2022 03:46 PM
બ્રેકગ્રાઉન્ડ
Election 2022: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવે કહ્યું કે, બહેન-દીકરીઓની સુરક્ષા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર જરૂરી છે. બીજેપીમાં જ બહેન-દીકરીઓનું સન્માન સુરક્ષિત છે. મેં...More
Election 2022: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવે કહ્યું કે, બહેન-દીકરીઓની સુરક્ષા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર જરૂરી છે. બીજેપીમાં જ બહેન-દીકરીઓનું સન્માન સુરક્ષિત છે. મેં રાષ્ટ્રવાદના કારણે ભાજપ પસંદ કર્યો. પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની વિચારશ્રેણી અને દૂરંદેશીના કારણે સમાજમાં સકારાત્મક બદલાવ થયો છે.
પંજાબમાં ભાજપ કેટલી સીટ પર લડશે ચૂંટણી ?
પંજાબમાં ભાજપ 65 સીટ પર ચૂંટણી લડશે તેમ જેપી નડ્ડાએ જણાવ્યું.