Election 2022 Live: પંજાબમાં ભાજપ કેટલી સીટ પર લડશે ચૂંટણી ? જાણો જેપી નડ્ડાએ શું કહ્યું

Election 2022: અપર્ણા યાદવે કહ્યું ભાજપ એ પાર્ટી છે જેણે દેશને બચાવ્યો છે. હું એક નવા ભારતના નિર્માણ માટે પ્રધાનમંત્રી મોદી સાથે આગળ વધવા માંગું છું.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 24 Jan 2022 03:46 PM

બ્રેકગ્રાઉન્ડ

Election 2022: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવે કહ્યું કે, બહેન-દીકરીઓની સુરક્ષા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર જરૂરી છે. બીજેપીમાં જ બહેન-દીકરીઓનું સન્માન સુરક્ષિત છે. મેં...More

પંજાબમાં ભાજપ કેટલી સીટ પર લડશે ચૂંટણી ?

પંજાબમાં ભાજપ 65 સીટ પર ચૂંટણી લડશે તેમ જેપી નડ્ડાએ જણાવ્યું.