Loksabha Election 2024 Live Update: મોદી સરકારના રાજમાં 30 લાખ સરકારી પદો ખાલી, કેમ નથી ભરતી: પ્રિયંકા ગાંધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી બે દિવસ યુપીમાં ચોથા અને પાંચમા તબક્કાના ઉમેદવારોને જીતાડના માટે જનસભા યોજશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 04 May 2024 02:49 PM

બ્રેકગ્રાઉન્ડ

Loksabha Election 2024 Live Update: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત મિશન પર છે. તેઓ આજે 7મીએ થનાર લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને પ્રચાર કરશે. તેઓ છોટા ઉદેપુરના બોડેલીમાં...More

નામ લીધા વિના શંકર ચૌધરીના ગેનીબેન પર પ્રહાર

નામ લીધા વિના શંકર ચૌધરીના ગેનીબેન પર પ્રહાર


બનાસ ડેરીને લઈ ગેનીબેનના નિવેદન પર શંકર ચૌધરીનો પલટવાર


રાત-દિવસ કામ કરવા છતા કર્મચારીઓએ ગાળો ખાવી પડે છેઃશંકર ચૌધરી


ડેરી સાથે જોડાયેલી લાખો માતા-બહેનોનું આ અપમાન છેઃશંકર ચૌધરી


ડેરીમાં દૂધ ભરાવતી બહેનોને વગર વાંકે ગાળો બોલવાનું કારણ શું?:શંકર ચૌધરી