બોલીવુડના આ સ્ટારે સુવર્ણ મંદિરમાં ટેકવ્યું માથું, ગુરુદ્વારામાં કરી સેવા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Aug 2018 08:16 PM (IST)
1
ગુરુદ્વારામાં માથું ટેકવ્યા બાદ અભિષેક બચ્ચન, આનંદ એલ રાય અને ફિલ્મ મનમર્જિયાના રાઇટર કનિકા ઢિલ્લો સાથે અમૃતસરના સ્ટ્રીટ ફૂડનો આનંદ લીધો હતો.
2
અભિષેક બચ્ચનની મનમર્જિયા ફિલ્મ આજના યુગની રિલેશનશિપ અને તેની જટિલતાઓ પર આધારિત છે.
3
આ દરમિયાન અભિષેક બચ્ચને મંદિરમાં સેવા પણ કરી હતી.
4
ફિલ્મની રિલીઝ પહેલા અભિષેક બચ્ચન પ્રોડ્યુસર આનંદ એલ રોય સાથે અમૃતસરના સુવર્ણ મંદિરમાં માથું ટેકવવા પહોંચ્યો હતો.
5
અમૃતસરઃ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો પુત્ર અને ઐશ્વર્યા રાયનો પતિ અભિષેક બચ્ચન આશરે 2 વર્ષ બાદ મનમર્જિયા ફિલ્મ દ્વારા મોટા પડદા પર આવી રહ્યો છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.