બોલીવુડના આ સ્ટારે સુવર્ણ મંદિરમાં ટેકવ્યું માથું, ગુરુદ્વારામાં કરી સેવા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
ગુરુદ્વારામાં માથું ટેકવ્યા બાદ અભિષેક બચ્ચન, આનંદ એલ રાય અને ફિલ્મ મનમર્જિયાના રાઇટર કનિકા ઢિલ્લો સાથે અમૃતસરના સ્ટ્રીટ ફૂડનો આનંદ લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અભિષેક બચ્ચનની મનમર્જિયા ફિલ્મ આજના યુગની રિલેશનશિપ અને તેની જટિલતાઓ પર આધારિત છે.
3
આ દરમિયાન અભિષેક બચ્ચને મંદિરમાં સેવા પણ કરી હતી.
4
ફિલ્મની રિલીઝ પહેલા અભિષેક બચ્ચન પ્રોડ્યુસર આનંદ એલ રોય સાથે અમૃતસરના સુવર્ણ મંદિરમાં માથું ટેકવવા પહોંચ્યો હતો.
5
અમૃતસરઃ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો પુત્ર અને ઐશ્વર્યા રાયનો પતિ અભિષેક બચ્ચન આશરે 2 વર્ષ બાદ મનમર્જિયા ફિલ્મ દ્વારા મોટા પડદા પર આવી રહ્યો છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -