✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લગ્નના 1 વર્ષ બાદ વિરાટ કોહલીને લઈને અનુષ્કા શર્માએ કહી આ મોટી વાત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Feb 2019 07:53 AM (IST)
1

નવી દિલ્હીઃ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી વિતેલા ઘણાં દિવસથી ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે. બન્ને એક બીજાને ખૂબ પ્રેમ કરે છે અને બન્નેની જોડી બોલિવૂડની ક્યૂટ જોડીઓમાંથી એક છે. હવે હાલમાં જ અનુષ્કાનું એક નિવેદન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જેમાં તે વિરાટને લઈને કેટલીક વાતો કરી રહી છે.

2

હાલમાં જ અનુષ્કા શર્માએ વિરાટ વિશે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, વિરાટ એક પ્રમાણિક વ્યક્તિ છે. મને તેની આ ટેવ ખૂબ જ ગમે છે. હું પોતે પણ પ્રમાણિક છું. એટલે જ મને પ્રમાણિક લોકો પસંદ પડે છે. હું બહુ લકી છું કે મને વિરાટ મળ્યો. તે મને સારી રીતે સમજે છે. અમે હંમેશા એક-બીજાને સપોર્ટ કરીએ છીએ. વિરાટ એક એવો વ્યક્તિ છે જે હંમેશા પોતાને સારો બનાવવા પ્રયાસ કરે છે. માત્ર ક્રિકેટ ગ્રાઉન્ડ પર જ નહીં પરંતુ પર્સનલ લાઇફમાં પણ.

  • હોમ
  • મનોરંજન
  • લગ્નના 1 વર્ષ બાદ વિરાટ કોહલીને લઈને અનુષ્કા શર્માએ કહી આ મોટી વાત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.