Lata Mangeshkar Passes Away: લત્તા મંગેશકરના નિધનથી દેશભરમાં શોકનો માહોલ, PM મોદી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

Lata Mangeshkar Death:સ્વર કોકિલાનું આજે સવારે નિધન થયું છે. લતા મંગેશકરની તબિયત અતિ નાજુક થતાં ફરી તેમને એક વખત વેન્ટિલેટર પર કરાયા શિફટ કરાયા હતા

gujarati.abplive.com Last Updated: 06 Feb 2022 10:36 AM

બ્રેકગ્રાઉન્ડ

સ્વર કોકિલાનું આજે સવારે નિધન થયું છે. લતા મંગેશકરની તબિયત અતિ નાજુક થતાં ફરી તેમને એક વખત વેન્ટિલેટર પર કરાયા શિફટ કરાયા હતા. , બહેન આશા પણ હોસ્પિટલ પહોંચી હતી.સ્વરા...More

રાહુલ ગાંધીએ લતાજીને આપી શ્રદ્ધાંજલિ