હાઇકોર્ટે આ વર્ષે 25 જુલાઇએ સલમાન ખાને ચિંકારા કેસમાંથી બરી કરી દેવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે ત્યારે જ કહ્યું હતું કે, તે નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકારશે. સલમાન ખાન પર બે કેસ દાખલ થયા હતા. ઘોડા ફાર્મ હાઉસ મામલમાં સલમાન ખાનને 5 વર્ષની સજા અને ભવાદ કેસમાં એક વર્ષની સજા મળી હતી. હાઇકોર્ટે આ મામલમાં રાજ્ય સરકારની અરજી ફગાવી દીધી હતી. અને સલમાનન ખાનને છોડી મુક્યો હતો. કોર્ટે બંને કેસને ખોટા ગણાવ્યા હતા
ઉલ્લેખનીય છે કે, અભિનેતાએ સેશન કોર્ટના નિર્ણય સામે સુપ્રિમ કોર્ટમાં અપિલ કરી છે.