✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘ઝિરો’ ફિલ્મમાં શીખોની લાગણીને ઠેસ પહોંચાડવાના આરોપમાં શાહરૂખ સામે નોંધાઈ ફરિયાદ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Nov 2018 08:09 PM (IST)
1

મુંબઈઃ દિલ્હીના અકાલી દળના ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ શાહરૂખ ખાન અને અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી છે. મનજિંદરે આરોપ લગાવ્યો છે કે ફિલ્મ ‘ઝીરો’માં શીખોની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી છે.

2

3

મનજિંદર સિંહ સિરસાને ઝીરોના કયા સીન પર વાંધો છે તે જાણી શકાયું નથી. આ ફિલ્મમાં શાહરૂખે બૌઆ સિંહ નામના એક ઠીંગણા છોકરાનો રોલ કર્યો છે. આ ફિલ્મમાં શાહરૂખના સાથે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા પણ છે. ઉપરાંત તિગ્માંશુ ધૂલિયા, બ્રિજેન્દ્ર કાલરા અને જીશાન અય્યૂબ જેવા કલાકારો પણ ફિલ્મનો હિસ્સો છે.

4

શાહરૂખના જન્મદિવસ 2 નવેમ્બરના દિવસે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ટ્રેલરને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે અને યુટ્યૂબ પર 7 કરોડથી વધારે લોકો જોઈ ચુક્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • ‘ઝિરો’ ફિલ્મમાં શીખોની લાગણીને ઠેસ પહોંચાડવાના આરોપમાં શાહરૂખ સામે નોંધાઈ ફરિયાદ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.