✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમિતાભની તબિયતને લઇ જયાએ કરી મોટી વાત, જાણો શું કહ્યું ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Mar 2018 05:53 PM (IST)
1

મુંબઈઃ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાં’ ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનની તબિયત લથડી છે. તેઓ જોધપુરમાં શૂટિંગ કરી રહ્યા હતાં. અમિતાભ બચ્ચને આખી રાત ફિલ્મનું શૂટિંગ કર્યું હતું તેવું જાણવા મળ્યું છે ત્યાર બાદ અચાનક તેમની તબિયત લથડી છે. બિગ બીની તબિયત અંગે જયા બચ્ચને પ્રથમ વખત વાત કરી હતી.

2

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની અચાનક તબિયત બગડતાં મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

3

ડોક્ટરોની એક ટીમે જોધપુર પહોંચીને અમિતાભ બચ્ચનનું મેડિકલ ચેકઅપ કર્યું હતું. ડોક્ટર જયંતે કહ્યું કે, હવે અમિતાભ પહેલાથી સારું અનુભવી રહ્યા છે.

4

જયા બચ્ચને કહ્યું કે, અમિતજીની તબિયત સારી છે. પીઠમાં દર્દ છે, કમરમાં દર્દ છે. અનેક પ્રકારના દર્દ છે. કોસ્ચ્યૂમ ઘણા ભારે છે, તેથી વધારે તકલીફ છે. દવાઓથી રાહત છે.

  • હોમ
  • મનોરંજન
  • અમિતાભની તબિયતને લઇ જયાએ કરી મોટી વાત, જાણો શું કહ્યું ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.