✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કંગનાએ બોલીવુડની કઈ અભિનેત્રીઓને ગણાવી બેશરમ અને સ્વાર્થી?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Feb 2019 10:04 AM (IST)
1

કંગનાએ કહ્યું કે, આલિયા જેવી સ્વાર્થી અભિનેત્રીઓને મારી ફિલ્મના ટ્રાયલ માટે સમય નથી હોતો, મારી વિરુદ્ધ એક મોટુ રેકેટ ચાલી રહ્યું છે.

2

મુંબઇઃ એક્ટ્રેસ અને બૉલીવુડ ક્વિન કંગના રનૌત હાલમાં પોતાની મૂવી ''મણિકર્ણિકાઃ ધ ક્વિન ઓફ ઝાંસી''ની સફળતાને લઇને ખુબ ચર્ચામાં છે. ફિલ્મ બૉક્સ ઓફિસ પર ધીરે ધીરે આગળ વધી રહી છે, અત્યાર સુધી ફિલ્મે 76.65 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

3

એક્ટ્રેસ કંગના રનૌતે પિંકવિલાને આપેલા એક ઇન્ટવ્યૂમાં આમિર ખાનની સાથે સાથે એક્ટ્રેસ આલિયા ભટ્ટ પણ ગુસ્સો ઠાલવ્યો છે. કંગના રનૌતે કહ્યું કે, આલિયા ડબલ સ્ટાન્ડર્ડની છોકરી છે. આલિયા ભટ્ટ બેશરમ અને સ્વાર્થી અભિનેત્રી છે. હાલમાં આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મારી વિરુદ્ધ ગેંગ થઇ ગઇ છે.

4

ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઇનો રૉલ દર્શકોને ખુબ ગમી રહ્યો છે, ફિલ્મ ક્રિટિક્સની લોકો પ્રસંશા કરી રહ્યાં છે. કંગના ફિલ્મમાં એક્ટ્રેસ છે સાથે સાથે નિર્દેશક પણ બની છે.

  • હોમ
  • મનોરંજન
  • કંગનાએ બોલીવુડની કઈ અભિનેત્રીઓને ગણાવી બેશરમ અને સ્વાર્થી?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.