✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગાંધીની હત્યાનો જશ્ન મનાવનારા આજે સત્તામાં છે, શું તેમને જેલમાં ધકેલી દેવા જોઈએ ? સ્વરા ભાસ્કર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Sep 2018 10:03 PM (IST)
1

જે બાદ હંગામો મચી ગયો હતો અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટે આ વિચારકોની ધરપકડ પર 5 સપ્ટેમ્બર સુધી રોક લગાવી દીધી છે. મામલાની સુનાવણી 6 સપ્ટેમ્બેર થશે.

2

તેથી ‘જેલમાં નાંખો’, ‘આ ગુનો છે’ જેવી પ્રવૃત્તિનો જે સમાજ બની રહ્યો છે તે સારી ચીજ નથી. આ બાબતોથી આપણે સતર્ક રહેવું જોઈએ. ભીમા કોરેગાંવ હિંસા મામલે પાંચ સામાજિક કાર્યકર્તાઓ અને વામપંથી વિચારકો ગૌતમ નવલખા, વરવર રાવ, સુધા ભારદ્વાજ, અરૂણ પરેરા અને વરનોન ગોંજાલવેસની ધરપકડ કરવામાં આવી હતી.

3

સ્વરાએ કહ્યું, જ્યારે ખાલિસ્તાનનો મુદ્દો ચાલતો હતો ત્યારે અનેક લોકો ભિંડરાવાલને સંત કહેતા હતા. સંત જનરેલ બોલતા હતા. શું તમે આ લોકોને પકડીને જેલમાં નાંખી દેશો ? આ દેશમાં મહાત્મા ગાંધી જેવા મહાન હસ્તિની હત્યા થઈ. તે વખતે અનેક લોકો એવા હતા જે ગાંધીની હત્યાનો જશ્ન મનાવતા હતા. આજે તેઓ સત્તામાં છે. શું આ બધાને જેલમાં નાંખી દેવા જોઈએ ? જેનો જવાબ છે ના.

4

મુંબઈઃ થોડા દિવસ પહેલા ભીમા કોરેગાંવ હિંસા મામલે થયેલી વામપંથી વિચારકોના ઘર પર છાપામારી કરી તેમની ધરપકડ કરી હતી. આ મુદ્દે બોલીવુડના કલાકારોએ પણ અલગ-અલગ રીતે તેમનો અભિપ્રાય આપ્યો છે. શનિવારે સાંજે બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પણ આ અંગે જણાવ્યું હતું.

  • હોમ
  • મનોરંજન
  • ગાંધીની હત્યાનો જશ્ન મનાવનારા આજે સત્તામાં છે, શું તેમને જેલમાં ધકેલી દેવા જોઈએ ? સ્વરા ભાસ્કર
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.