✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

#MeToo: લતા મંગેશકરે કહ્યું- મારી સાથે ખરાબ વ્યવહાર કરનારા બચી શકતા નહોતા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Oct 2018 07:25 AM (IST)
1

મીટુ અભિયાન અંગે તેણે કહ્યું કે, કાર્યસ્થળે મહિલાને સન્માન અને મોકળાશ આપવી જોઈએ અને તેની ગરિમા પણ જાળવવી જોઈએ. જેની તે અધિકારી પણ છે. જો તેમાં કોઈ જબરદસ્તીથી હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરે તો તેને સજા જરૂર મળવી જોઈએ.

2

મુંબઈઃ દરેક મહિલાને તેમની ગરિમાનું સન્માન હોવું જોઈએ અને તેની તે અધિકારી પણ છે તેમ મહાન ગાયિકા લતા મંગેશકરનું માનવું છે. ભારતમાં યૌન શોષણ સામે #MeTooની લહેર વચ્ચે તેણે કહ્યું કે, મારી સાથે ખરાબ વ્યવહાર કરનાર બચી શકતા નહોતા.

3

તેની બહેન મીનાની બાયોગ્રાફિ ‘મોતી તિચી સાવલી’માં તેના અંગે કરવામાં આવેલા અનેક ખુલાસા પર લતાએ કહ્યું, મને મારી બહેનથી સારી રીતે કોણ ઓળખી શકે ? તે મારા જન્મથી જ મારી જિંદગીનો હિસ્સો છે. મીનાની દીકરી રચના મારી ઘણી નજીક છે અને ઘણા કાર્યક્રમોમાં મારી સાથે પણ આવી ચુકી છે.

4

લતાએ એમ પણ કહ્યું કે, મારા પર લખવામાં આવેલા કોઈપણ પુસ્તકથી હું ખુશ નથી. લેખકોએ મને પૂછ્યા વગર, તથ્યોની તપાસ કર્યા વિના તેમની રીતે લખ્યું છે. કેટલાક પુસ્તકોમાં અપમાનજનક પણ લખવામાં આવ્યું છે.

  • હોમ
  • મનોરંજન
  • #MeToo: લતા મંગેશકરે કહ્યું- મારી સાથે ખરાબ વ્યવહાર કરનારા બચી શકતા નહોતા
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.