Raju Srivastava Death: રાજુ શ્રીવાસ્તવના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, ગુરુવારે દિલ્હીમાં થશે અંતિમ વિધિ

Raju Srivastava Died: કોમેડીની દુનિયાના સૌથી પ્રખ્યાત અને ભારતના શ્રેષ્ઠ હાસ્ય કલાકારોમાં ગણાતા રાજુ શ્રીવાસ્તવ હવે આ દુનિયામાં નથી.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 21 Sep 2022 04:23 PM

બ્રેકગ્રાઉન્ડ

Raju Srivastava Died: કોમેડીની દુનિયાના સૌથી પ્રખ્યાત અને ભારતના શ્રેષ્ઠ હાસ્ય કલાકારોમાં ગણાતા રાજુ શ્રીવાસ્તવ હવે આ દુનિયામાં નથી. 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક...More

આવતીકાલે થશે અંતિમ વિધિ

રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કારની વિધી અંગે પરીવારે જાણકારી આપી છે. જે મુજબ આવતીકાલે 22 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં આવેલા નિગમબોધ ઘાટ ખાતે રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.