✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મનીષ મલ્હોત્રા અને કરણ જૌહર વચ્ચે ‘અફેર’ છે? જાણો શું છે સત્ય

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 May 2018 03:02 PM (IST)
1

આપને જાણીને આશ્ચર્ય થશે કે મનીષનાં અકાઉન્ટથી કપલ વાળી કમેન્ટ લાઇક થઇ હતી જેને કારણે તેનાં અને કરણનાં સંબંધની અફવા ઉડી હતી જોકે મનીષે આ આખી ઘટનામાં કંઇ જ તથ્ય નથી તેમ જણાવ્યું હતું.

2

મનીષની આ પોસ્ટ પર એક યુઝરે લખ્યુ હતું કે યુ આ ધ ક્યૂટેસ્ટ કપલ. આ કમેન્ટને કારણે મનિષ અને કરણનાં રિલેશનશિપની ખબર ચર્ચામાં આવી. જે બાદ મનીષ મલ્હોત્રાએ પોતે આ ખબર અને એક વેબ પોર્ટલ સાથે વાત કરી અને તમામ વાતનો બકવાસ ગણાવી. મનીષે કહ્યું કે, કરણ તેનાં ભાઇ જેવો છે અને તેની સાથે સંબંધની વાત બકવાસ છે.

3

બન્ને વચ્ચે અફેરની ચર્ચા એક તસવીરથી શરૂ થઈ હતી. કરણા બર્થડે પર મનીષે એક તસવીર શેર કરી હતી અને તસવીર પર એક કમેન્ટ આવી અને આ કમેન્ટથી જ આખી ઘટના વાઇલ થઇ ગઇ હતી.

4

નવી દિલ્હીઃ હાલમાં જ કરણ જૌહરે પોતાનો 46મો જન્મદિવસ ઉજવ્યો. આ અવસર પર મનીષ મલ્હોત્રા સહિત અનેક સેલિબ્રિટી તેમના ઘરે પહોંચ્યા હતા. મનીષ અને કરણની મિત્રતા કોઈને છુપાયેલી નથી. ત્યાં સુધી કે બન્ને વચ્ચે અફેર હોવાની ચર્ચા પણ ચાલી હતી.

  • હોમ
  • મનોરંજન
  • મનીષ મલ્હોત્રા અને કરણ જૌહર વચ્ચે ‘અફેર’ છે? જાણો શું છે સત્ય
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.