મુંબઈથી નિકળેલી આ આગ બેંગલુરૂ સુધી પહોંચી છે, બોલિવૂડમાં મશહુર પાક ગાયક શફ્ફત અમાનત અલીનો 30 સપ્ટેમ્બરના રોજ યાજાનાર શો ને રદ્દ કરવામાં આવ્યો છે. જાણકારી મુજબ ભારતમાં પાક કલાકારોની વિરૂધ્ધનો માહોલ અને ફવાદ ખાનની ઘર વાપસી પછી આ નિર્ણય કરવામાં આવ્યો છે.
એમએનએસના પાક કલાકારોના લઈને કરેલા નિવેદન બાદ બોલિવુડ એક થઈ પાક કલાકારો સાથે ઉભું છે.