✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ વ્યક્તિની એક સલાહને કારણે રણબીર-આલિયાને થશે કરોડોનું નુકસાન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Jun 2018 08:04 AM (IST)
1

કરણનું માનવું છે કે, જો રણબીર-આલિયા કોઈ જાહેરાતમાં સાથે જોવા મળશે તો મોટા પડદે તેમને સાથે જોવાની લોકોની ઉત્સુકતા ઘટી જશે. ફિલ્મની રિલીઝ નજીક આવે ત્યારે તેઓ સાથે એડ કરશે ફિલ્મ અને બ્રાન્ડ બંનેને ફાયદો થશે.

2

સૂત્રોનું કહેવું છે કે, કરણને ફિલ્મો સાથે જોડાયેલા તમામ સારા-ખરાબ પરિણામોની ખબર છે અને તેની સલાહ સાચી છે.

3

કરણે તેમને કહ્યું છે કે, લોભામણી ઑફર્સ આવશે પણ કોઈ બ્રાન્ડની ચહેરો બનવાથી તેમણે બચવું જોઈએ.

4

આલિયાને પોતાની દીકરી જેવી માનનારા નિર્માતા-નિર્દેશક કરણ જોહરે તેને અને રણબીરને નજીકના ભવિષ્યમાં કોઈ કંપનીમાં સાથે એડ ન કરવાની સલાહ આપી છે. હાલમાં આ જોડી ‘બ્રહ્માસ્ત્ર’માં કામ કરી રહી છે.

5

નવી દિલ્હીઃ બોલિવૂડમાં ફિલ્મ સ્ટાર જ્યારે પ્રેમી યુગલમાં બદલવાના અહેવાલ આવે છે ત્યારે બધા લોકોને તેમાંથી કંઈકને કંઈક મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. કંપનીઓ તેને પોતાની જાહેરાતમાં રજૂ કરવા આતૂર હોય છે. હાલમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના નવા નવા પ્રેમ પર બધાની નજર છે.

  • હોમ
  • મનોરંજન
  • આ વ્યક્તિની એક સલાહને કારણે રણબીર-આલિયાને થશે કરોડોનું નુકસાન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.