✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રિપોર્ટરના સવાલ પર ભડક્યો સલમાન ખાન, કહ્યું- તમને શું લાગ્યું હું હંમેશા માટે જેલમાં ગયો?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 May 2018 12:30 PM (IST)
1

સલમાનનો સવાલ સાંભળીને રિપોર્ટરે જ્યારે નો કહ્યું તો સલમાને કહ્યું, આભાર કારણ કે હું પરેશાન હતો. જણાવીએ કે કાળિયાર કેસમાં સલમાન ખાનને દોષી જાહેર કરવામાં આવ્યા છે અને તેને પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. હાલમાં સલમાન જામીન પર બહાર છે. ટૂંક સમયમાં જ તેની ફિલ્મ રેસ 3 રિલીઝ થવાની છે. આ વખતે પણ સલમાન ઈદના અવસર પર તક મેળવવાની તૈયારીમાં છે.

2

જેવો જ રિપોર્ટે આ સવાલ પૂરો કર્યો કે ઇવેન્ટની એન્કરે સ્પષ્ટતા કરી કે જોધપુર કેસ અને કર્ણાટક ઇલેક્શનને લઈને કોઈપણ સવાલ કરવામાં ન આવે. પરંતુ સલમાને રિપોર્ટને જવાબ આપતા કહ્યું કે, તમને શું લાગ્યું કે હું હંમેશા માટે જેલ જવાનો છું?

3

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક મીડિયાકર્મીએ તેને પૂછ્યું કે જ્યારે તમે કાળિયારના કેસમાં દોષી જાહેરા થતા સજાની જાહેરાત કરવામાં આવી તો તમે ફિલ્મને લઈને કેટલા પરેશાન તા અને શું તમને ડર લાગી રહ્યો હતો.

4

નવી દિલ્હીઃ રેસ 3ના ટ્રેલર લોન્ચ દરમિયાન સલમાન ખાને દિલ ખોલીને વાત કરી. પરંતુ આ વાતચીતમાં એક સવાલ એવો પણ આવ્યો જેનાથી તે ગુસ્સે થઈ ગયો.

  • હોમ
  • મનોરંજન
  • રિપોર્ટરના સવાલ પર ભડક્યો સલમાન ખાન, કહ્યું- તમને શું લાગ્યું હું હંમેશા માટે જેલમાં ગયો?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.