✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નોટબંધી પર આ એક્ટરે આપ્યું ચોંકાવનારું નિવેદન, ભાજપમાં જોડાવાની અટકળો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Nov 2018 07:16 AM (IST)
1

અભિનેતામાંથી રાજકારણી બનેલા રજનીકાંતે ભાજપ સામે વિરોધપક્ષોએ ભેગા મળી બનાવેલા મહાગંઠબંધન તરફ આંગળી ચીંધતા આ વાત કરી હતી. જો કે, આજ પત્રકાર પરિષદમાં નોટબંધી વિશે પુછવામાં આવતા, રજનીકાંતે જણાવ્યું કે, નોટબંધીનું અમલીકરણ ખોટુ હતું. આ માટે લાંબી ચર્ચાને અવકાષ છે. રજનીકાંતનાં ચાહકો અને સમર્થકો એ વાતની રાહ જોઇ રહ્યા છે કે, તેઓ કઇ પાર્ટીમાં જોડાશે અથવા તેમની પાર્ટીની જાહેરાત કરે.

2

સોમવારે રજનીકાંતે ચેન્નઇમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, શું ભાજપ ખરેખર આટલી ખરાબ પાર્ટી છે કે, સમગ્ર દેશની પાર્ટીઓએ ભેગા મળીને તેને હરાવવી પડે? આ લોકો એવું વિચારી રહ્યા છે. એ તેમનો દ્રષ્ટિકોણ છે”.

3

થોડા મહિનાઓ પહેલા જ, રજનીકાંતે રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી છે પણ કોઇ રાજકીય પક્ષ સાથે જોડાયા નથી પણ સોમવારે તેમણે આપેલા આ નિવેદનથી ફરી વખત રાજકીય અટકળો શરૂ થઇ છે. થોડા મહિનાઓ પછી લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે અને એવી આંશકા સેવાઇ રહી છે કે, રજનીકાંત કદાચ ભાજપમાં જોડાશે.

4

ચેન્નઈઃ અભિનેતા રજનીકાંતે સોમવારે કહ્યું કે, જો તમામ વિપક્ષી દળ ભાજપને ખતરનાક કહે છે, તો નિશ્ચિત તેવું જ હશે. આ નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે કહેવાતું હતું કે રજનીકાંત ભાજપની ખૂબ જ નજીક છે.

  • હોમ
  • મનોરંજન
  • નોટબંધી પર આ એક્ટરે આપ્યું ચોંકાવનારું નિવેદન, ભાજપમાં જોડાવાની અટકળો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.