= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મુંબઈ ઝોન 9ના ડીસીપી અભિનષેક ત્રિમુખેએ કહ્યું અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું મોત ગળે ફાંસો ખાવાના કારણે થયું છે પરંતુ પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ જ તેમની મોતનું સાચુ કારણ બતાવી શકે છે. અત્યાર સુધીમાં અમને કોઈ સંદિગ્ધ વસ્તુ નથી મળી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મુંબઈ ઝોન 9ના ડીસીપી અભિનષેક ત્રિમુખેએ કહ્યું અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું મોત ગળે ફાંસો ખાવાના કારણે થયું છે પરંતુ પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ જ તેમની મોતનું સાચુ કારણ બતાવી શકે છે. અત્યાર સુધીમાં અમને કોઈ સંદિગ્ધ વસ્તુ નથી મળી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સુશાંત સિંહના પરિવાર સાથે પપ્પુ યાદવે મુલાકાત કરી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું, બિહારનું ગૌરવ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા ન કરી શકે! તેમના મોતની સીબીઆઈ તપાસ કરવામાં આવે. તેમના પિતાજીને પટના સ્થિત આવાસ પર મળ્યો, તેઓ સીબીઆઈ તપાસ ઈચ્છે છે, તેઓ કહે છે કે મોતના બે કલાક પહેલા તેમની વાત થઈ હતી. આત્મહત્યા જેવી કોઈ વાત જ નહોતી. તેમના પરિવારને મળી ભાવવિભોર થઈ ગયો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સુશાંત સિંહ રાજપૂતના નિધન પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભારતના ઉભરતા સ્ટાર્સ સુશાંત સિંહ રાજપૂતની દુખદ અને ચોંકવનારી મોતે તેમના લાખો પ્રશંસકોને દુખી કરી દીધા છે. તેમની ફિલ્મ અને ટીવી કરિયરની ખૂબજ શાનદાર પરફોર્મન્સ હંમેશા યાદ રહેશે. ઈશ્વર તેમના મિત્રો અને પરિવારને આ દુખમાં લડવાની તાકત આપે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સુશાંત સિંહ રાજપૂતના નિધન પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભારતના ઉભરતા સ્ટાર્સ સુશાંત સિંહ રાજપૂતની દુખદ અને ચોંકવનારી મોતે તેમના લાખો પ્રશંસકોને દુખી કરી દીધા છે. તેમની ફિલ્મ અને ટીવી કરિયરની ખૂબજ શાનદાર પરફોર્મન્સ હંમેશા યાદ રહેશે. ઈશ્વર તેમના મિત્રો અને પરિવારને આ દુખમાં લડવાની તાકત આપે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સુશાંત સિંહ રાજપૂતના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે 'યુવા અને ખૂબ જ પ્રતિભાશાળી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના દુખદ અને આકસ્મિત નિધન વિશે જાણી દુખી છું. ભારતીય સિનેમામાં તેમના યોગદાનને લઈને તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર, મિત્રો અને અનુયાયિઓ પ્રત્યે મારી સંવેદના છે.'
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પર મુંબઈ પોલીસે હાલ કોઈ કાવતરાની આશંકાનો ઈનકાર કર્યો છે. પોલીસની હાલ સુધી સુશાંત સિંહના ઘરેથી કોઈ સુસાઈડ નોટ નથી મળી. હાલ તેનુ શબ હોસ્પિટલમાં છે અને હવે તેને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોલીસે કહ્યું કે પોસ્ટમોર્ટમ બાદ જ તેમના મોત પર કોઈ ટિપ્પણી કરવામાં આવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સુશાંત સિંહ રાજપૂતના પરિવારે કહ્યું કે અભિનેતાના પાર્થિવ શરીરને પટના લઈ જવામાં આવશે. ત્યાં અંતિમ સંસ્કાર થશે. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પર મુંબઈ પોલીસે હાલમાં કોઈ કાવતરાની આશંકાનો ઈનકાર કર્યો છે.