✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ હોટ અક્ટ્રેસે કહ્યું, ‘અચ્છે દિન’ના નામે દરરોજ ભારતીયો મૂર્ખ દિવસ મનાવે છે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Apr 2018 08:27 AM (IST)
1

આ લેખ ટ્વિંકલ ખન્નાએ લખ્યો છે. ટ્વિંકલે અચ્છે દિન પર કટાક્ષ કરતા લખ્યું ‘અચ્છે દિન’ના નામે દરરોજ ભારતીયો મૂર્ખ દિવસ મનાવે છે. અભિનેત્રીની આ પોસ્ટ પર ઘણા યૂઝર્સે પોતાની પ્રતિક્રીયાઓ આપી છે.

2

મુંબઈ: બોલીવુડની અભિનેત્રી ટ્વિંકલ ખન્ના પોતાના નિવેદનોના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. હાલમાં જ અભિનેત્રીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. આ તસવીરના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું, આપણે એપ્રિલ ફૂલ દરરોજ ઉજવીએ છીએ. આ સાથે જ ટ્વિંકલે સોશયલ મીડિયા પર અચ્છે દિન પર લેખ પણ શેર કર્યો.

3

બીજા એક યૂઝર્સે લખ્યું, આ બંને પતિ-પત્નીનું સારૂ છે, એક લેફ્ટ વાળાને ખુશ રાખે છે અને એક રાઈટ. આ બંનેની દુકાન નક્કી ચાલશે.

4

ટ્વિટર પર ટ્વિંકલની પોસ્ટ બાદ યૂઝર્સે તેમને ટ્વિટ કર્યું. એક યૂઝર્સે લખ્યું, આ સારી વાત છે, પરંતુ હું અચ્છે દિનના વિચાર પર તમારી સાથે સહમતિ નથી રાખતી. સચ્ચાઈ એ પણ છે કે ભાજપ, કૉંગ્રેસના તમામ કૌભાંડોને ઉજાગર કરી રહ્યું છે, બીજા એક યૂઝર્સે લખ્યું, હું જાણવા માંગુ છું કે મોદી સરકાર પોતાની પાર્ટીના ગોટાળાઓ ક્યારે ઉજાગર કરશે?

  • હોમ
  • મનોરંજન
  • આ હોટ અક્ટ્રેસે કહ્યું, ‘અચ્છે દિન’ના નામે દરરોજ ભારતીયો મૂર્ખ દિવસ મનાવે છે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.