...અને શાહિદ કપૂરને મીરા રાજપૂતે ઘરમાંથી કાઢી મુક્યો હતો, જાણો કેમ
શાહિદ કપૂર હાલમાં શ્રી નારાયણ સિંહની ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલૂના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં શાહિદ કપૂરની સાથે શ્રદ્ધા કપૂર અને યામી ગૌતમ જોવા મળશે. શાહિદ કપૂર વકીલની ભૂમિકામાં છે. ફિલ્મ ઓગસ્ટ 2018માં રીલિઝ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવધુમાં મીરા રાજપૂતે કહ્યું કે, એક ઇન્ટરવ્યૂમાં મીરા રાજપૂતે શાહિદ અને મીશાના સંબંધો પર વાતચીત કરી હતી. મીરાએ કહ્યું કે, શાહિદ અને મીશા વચ્ચે સારી મિત્રતા છે. જ્યારે તેમને જાણ થઇ કે હું મા બનવાની છું. પિતાના ગુણો તેમનામાં નેચરલી આવી ગયા હતા. શાહિદ મીશાની સાથે વધુ સમય પસાર કરે છે. શાહિદ મીશાના ડાયપર પણ બદલે છે.
શાહિદ ક્યારેય કાંઇ કહેતો નહોતો અને હું પણ જાણતી હતી કે હું મીશાને કંન્ટ્રોલ કરી શકીશ નહીં. જેને કારણે તેમના પર પ્રતિબંધ મુકી શકતી નહોતી. બાદમાં શાહિદ કપૂર થોડા દિવસો સુધી ગોરેગાંવની હોટલમાં રોકાયો હતો જે તેના ફિલ્મના સેટથી થોડા કિલોમીટર દૂર હતી.
શો દરમિયાન મીરાએ જણાવ્યું હતું કે, ફિલ્મ પદ્માવતના શૂટિંગ દરિમયાન શાહિદ કપૂર સવારે આઠ વાગ્યે આવતો હતો અને બપોરે બે વાગ્યે જાગતો હતો. હું પ્રયાસ કરતી હતી કે આ સમયે ઘરમાં શાંતિ રહે કારણ કે તે રાત્રે શૂટિંગ પૂર્ણ કરીને આવતા હતા પરંતુ મીશાને એ સમયે રમતી હતી.
શો દરમિયાન મીરાએ પોતાના લગ્નજીવન સંબંધિત અનેક બાબતોનો ખુલાસો કર્યો હતો. સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતની શૂટિંગ દરમિયાન મીરાએ શાહિદને ઘરમાંથી કાઢી મુક્યો હતો અને હોટલમાં રોકાવા કહ્યું હતું.
મુંબઇઃ બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર અને મીરા રાજપૂતની ગણના બોલિવૂડના સૌથી બેસ્ટ કપલ્સમાં થાય છે. મીરા રાજપૂત અને શાહિદ એવોર્ડ ફંક્શન અને પાર્ટીઓમાં એકસાથે જોવા મળતા હોય છે. મીરા સાથે શાહિદ કપૂર રેમ્પવોક પણ કરી ચૂક્યો છે. તાજેતરમાં જ મીરા અને શાહિદ નેહા ધૂપિયાના શો બીએફએફ વિથ વોગ્સમાં પહોંચ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -