✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Jio ના ગ્રાહકોને કૉલ ટ્રૉપમાંથી મળશે મુક્તિ, કંપની લગાવશે 45,000 મોબાઇલ ટાવર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Nov 2016 08:07 AM (IST)
1

રિલાયંસ Jio એ મંત્રીને જણાવ્યું હતું કે, કંપની પહેલા જ 1.5 લાખ કરોડનું રોકાણ કરીને દેશ ભરમાં 2182 લાખ બેસ સ્ટેશન સ્થાપિત કરી ચૂક્યા છે. આ દ્વારા કંપની 18,000 થી વધુ શહેરોમાં 2 લાખ ગામોને કવર કરશે. Jio એ આરોપ લગાવ્યો છે કે, ગ્રાહકોને વધુ સારો અનુભાવ આપવા માટે સમગ્ર દેશમાં પ્રયાસ કરી રહ્યા છીએ. ઇંટરકનેક્ટિવિટીના મામલે એરટેલ, વોડાફોન અને આઇડિયા પાસેથી સહોયગ ના મળવાને કારણે કૉલ કટની સંખ્યા વધી ગઇ છે.

2

નવી દિલ્લીઃ રિલાયંસ Jio પોતના ફ્રી 4G ડેટા વેલકમ ઑફરને લઇને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. Jio બ્રાંડ સાથે કૉલ ડ્રૉપની સમસ્યાનો દાગ લાગેલો છે. કંપની સતત ખરાબ નેટર્વકના ફરિયાદનો સામનો કરી રહી હતી. જેના માટે તેણે પોતનો નવો પ્લાન રજૂ કર્યો છે. રિલાયંસે નિર્ણય કર્યો છે કે, પોતાના Jio 4G ના નેટર્વકને મજબૂત કરવા માટે તે આગામી 6 મહિનાની અંદર 45,000 મોબાઇલ ટાવર લગાવશે.

3

4

જાણાવા મળતી માહિતી મુજબ ટેલિકૉમ મિનિસ્ટર મનોજ સિન્હા સાથેની મીટિંગમાં રિલાયંસ Jio એ જણાવ્યું હતું કે, પોતાના નેટર્વકને મજબૂત કરવા માટે 6 મહિનામાં 45,000 મોબાઇલ ટાવર લગાવશે.કંપનીનું કહવુ છે કે, આગામી 4 વર્ષ સુધી તે એક લાખ કરોડ રૂપિયાનુ રોકાણ કરશે. નવા ટાવર લગાવવાની યોજના આનો જ એક ભાગ છે.

5

  • હોમ
  • ગેજેટ
  • Jio ના ગ્રાહકોને કૉલ ટ્રૉપમાંથી મળશે મુક્તિ, કંપની લગાવશે 45,000 મોબાઇલ ટાવર
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.