✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Twitter Townhall: પાટીદારોને હક માંગતા કેમ રોકવામાં આવે છે? વાંચો, રૂપાણીનો રસપ્રદ જવાબ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Sep 2016 01:32 PM (IST)
1

ગાંધીનગરઃ ગઇકાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રજા સાથે સીધો સંવાદ કરવાના હેતુથી ‘ટિ્વટર ટાઉનહોલ’નો કાર્યક્રમ યોજ્યો હતો. પરંતુ લોકોના સવાલોના જવાબો નહીં આપવાના કારણે આ કાર્યક્રમ એકદમ ફ્લોપ રહ્યો હતો. એક યુવકે રૂપાણીને પૂછ્યુ હતું કે, ગુજરાતમાં પાટીદારોને પોતાનો હક માંગતા કેમ રોકવામાં આવે છે? ત્યારે રૂપાણીએ જવાબ આપતા કહ્યું કે, સરકાર ફિક્સ પે પોલિસી મુદ્દે ખુલ્લા મનથી વિચાર કરી રહી છે. ટ્વિટર પર લોકોએ પૂછેલા અલગ અલગ સવાલોના મુખ્યમંત્રી દ્ધારા એક જ પ્રકારના જવાબો આપવામાં આવ્યા છે.

2

3

4

5

6

7

8

9

  • હોમ
  • ગાંધીનગર
  • Twitter Townhall: પાટીદારોને હક માંગતા કેમ રોકવામાં આવે છે? વાંચો, રૂપાણીનો રસપ્રદ જવાબ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.